Rajkot: કોરોના બાદ સાજા થયેલા મનોરોગીઓની વ્હારે આવી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, માનસિક બિમાર દર્દીઓનું થાય છે કાઉન્સેલિંગ

કોરોના માત્ર જીવ જ નથી લેતો, પરંતુ કોરોના બાદ સાજા થયેલા દર્દીઓનું જીવન હરામ પણ કરી નાખે છે. માનસિક રીતે કોરોનાથી બિમાર દર્દીઓની મદદે આવી છે રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટી.

| Updated on: Apr 30, 2021 | 1:49 PM

કોરોના માત્ર જીવ જ નથી લેતો, પરંતુ કોરોના બાદ સાજા થયેલા દર્દીઓનું જીવન હરામ પણ કરી નાખે છે. કોરોનાની સૌથી ઘાતક અસર વ્યક્તિના માનસપટ પર પડતી હોય છે, ત્યારે માનસિક રીતે કોરોનાથી બિમાર દર્દીઓની મદદે આવી છે રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું મનોવિજ્ઞાન ભવન. અહીં કોરોના સહિત માનસિક રોગથી પીડાતા દર્દીઓ માટે કોલ સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે અને માનસિક સંતુલન ગુમાવી ચુકેલા લોકોની સારવાર કરવામાં આવે છે.

મનોવિજ્ઞાન ભવન દ્વારા શરૂ કરાયેલા સેન્ટરમાં રોજના 250થી વધુ કોલ આવે છે અને સમયની જરૂરિયાત જોતા સૌરાષ્ટ્રના 45 સ્થળો પર આ સેવાની શરૂઆત કરવામાં આવી છે. અહીં દર્દીને દાખલ કર્યા બાદ તેનું કાઉન્સેલિંગ કરવામાં આવે છે અને તેના વિચારો પર કાબૂ મેળવાય છે. આ સારવારથી દર્દીઓ પણ રાહતનો દમ લઇ રહ્યા છે. સંસ્થાના વડા પણ સારા પરિણામોનો દાવો કરી રહ્યા છે.

Follow Us:
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
g clip-path="url(#clip0_868_265)">