REPUBLIC DAY: રાજપથ પર પરેડમાં મોઢેરાના સૂર્યમંદિરની ઝાંખી પ્રદર્શિત કરાઈ, જુઓ VIDEO

રાજપથ પર યોજાયેલી ગણતંત્ર દિવસની પરેડમાં 'સૂર્ય દેવના તેજ છે અદકેરા' કવિતા સાથે ગુજરાતની ઝાંખી પ્રદર્શિત કરાઈ. ગુજરાત તરફથી વિશ્વ પ્રસિદ્ધ મોઢેરાનું સૂર્યમંદિરની ઝાંખીને પ્રસ્તૂત કરવામાં આવી હતી.

| Updated on: Jan 26, 2021 | 2:02 PM

રાજપથ પર યોજાયેલી ગણતંત્ર દિવસની પરેડમાં ‘સૂર્ય દેવના તેજ છે અદકેરા’ કવિતા સાથે ગુજરાતની ઝાંખી પ્રદર્શિત કરાઈ. ગુજરાત તરફથી વિશ્વ પ્રસિદ્ધ મોઢેરાનું સૂર્યમંદિરની ઝાંખીને પ્રસ્તૂત કરવામાં આવી હતી. ઉત્કૃષ્ટ શિલ્પ-સ્થાપત્ય અને સંસ્કૃતિના બેનમૂન સમન્વયમાં મોઢેરાના સૂર્યમંદિરની આબેહૂબ ઝલક ઉજાગર કરવામાં આવી. લગભગ 60 જેટલા કલાકારોએ ત્રણ મહિનાની સમર્પિત મહેનતથી આ ઝાંખીને સજાવી હતી. ઝાંખી પર અગ્રણી શિલ્પકારોએ ફાયબર કાસ્ટિંગ દ્વારા સૂર્ય મંદિરનું હૂબહૂ નિર્માણ કર્યું છે. પથ્થર જેવી પ્રતિકૃતિનું નિર્માણ કરવા માટે ધૌલપુર સ્ટોન ટેક્સચર કલરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. એલઇડી ફ્લડ લાઇટના માધ્યમથી ઝાંખીનું આ સૂર્ય મંદિર પ્રકાશમાન છે. ટેબ્લોના મુખ્ય ટ્રેલર ભાગમાં વિશાળ સભામંડપ શોભાયમાન છે, જ્યારે ટ્રેક્ટર પાર્ટમાં કીર્તિ તોરણ જેવા બે સ્તંભ દર્શાવવામાં આવ્યા છે. મોઢેરા સૂર્ય મંદિરની ઝાંખીની સાથે 12 મહિલા કલાકાર ટિપ્પણી નૃત્યની પ્રસ્તુતિ આપી હતી.

 

Follow Us:
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">