Rajkot: સ્વામિનારાયણ ગુરુકુળ આવ્યું કોરોના પીડિતોની વ્હારે, શરૂ કર્યું કોવીડ સેન્ટર

હાલ કોરોના મહામારી ચાલી રહી છે. કોરોનાની બીજી લહેરમાં યુવાવર્ગ વધુ સંક્રમિત થયા છે. રાજકોટ(Rajkot) શહેરમાં કોરોના ઓછો થયો છે પરંતુ ગ્રામ્ય વિસ્તારમાં કોરોનાએ ફૂફાડો માર્યો છે. આ વચ્ચે સ્વામિનારાયણ ગુરુકુળ દ્વારા કોવીડ સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે.

Charmi Katira
| Edited By: | Updated on: May 11, 2021 | 9:17 AM

Rajkot: હાલ કોરોના મહામારી ચાલી રહી છે. કોરોનાની બીજી લહેરમાં યુવાવર્ગ વધુ સંક્રમિત થયા છે. રાજકોટ(Rajkot) શહેરમાં કોરોના ઓછો થયો છે પરંતુ ગ્રામ્ય વિસ્તારમાં કોરોનાએ ફૂફાડો માર્યો છે. આ વચ્ચે સ્વામિનારાયણ ગુરુકુળ દ્વારા કોવીડ સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે.

કોરોનાના કપરાં કાળમાં અલગ અલગ લોકો પોતાની માનવીય સેવા કરવા આગળ આવતા હોય છે. ત્યારે રાજકોટના સ્વામિનારાયણ ગુરૂકૂળમાં ખાસ કોવિડ સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે જ્યાં સતસંગ સાથે સારવારનો અનોખો સમન્વય જોવા મળી રહ્યો છે.

 

 

ગુરુકૂળમાં 200 જેટલા આઇસોલેશન બેડ જ્યારે 50 જેટલા ઓક્સિજન બેડ ઉભા કરવામાં આવ્યા છે.મંદિરના સાધુ સંતો,અનુયાયીઓ અને સેવકો દ્રારા કોવિડ સેન્ટરને ઉભું કરવામાં આવ્યું છે અને ઓક્સિજન સહિતની સુવિધાઓ ઉભી કરવામાં આવી છે જેથી જરૂરિયાતમંદ દર્દીઓને સારવાર મળી રહી છે.

છેલ્લા ચાર પાંચ દિવસથી થોડી રાહત છે જો કે કોરોના પીક પર હતો ત્યારે 50 બેડથી જરૂરિયાત મંદ દર્દીઓને બેડ મળી રહ્યા હતા.. જેમાં દર્દીને કોઇપણ જાતના નાત જાતનો ભેદ રાખ્યા વિના સારવાર આપવામાં આવશે. છેલ્લા 20 દિવસમાં 250થી વધારે દર્દીઓ સારવાર લઇને સાજાં થયા છે.

આ કોવિડ સેન્ટરની ખાસયિત એ છે કે અહીં સારવારની સાથે સત્સંગ પણ કરવામાં આવે છે જેમાં સવારે અને સાંજે આરતી સાથે સત્સંગ કરવામાં આવે છે જેથઈ દર્દીઓને એક પોઝિટિવ ઉર્જા મળે છે..

Follow Us:
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
g clip-path="url(#clip0_868_265)">