Rajkot: પાણીકાપને લઈને મેયરનું મહત્વનું નિવેદન, ઉનાળામાં પાણીકાપ નહીં આવે

રાજકોટ વાસીઓને આ ઉનાળામાં નહીં પડે પાણીની તકલીફ, કારણ કે રાજકોટની જીવાદોરી સમાન એવો આજી ડેમ છલોછલ ભરાઇ ગયો છે. આ નિવેદન આપ્યું છે રાજકોટના મેયર પ્રદીપ ડવે.

| Updated on: Mar 25, 2021 | 3:50 PM

રાજકોટ વાસીઓને આ ઉનાળામાં નહીં પડે પાણીની તકલીફ, કારણ કે રાજકોટની જીવાદોરી સમાન એવો આજી ડેમ છલોછલ ભરાઇ ગયો છે. આ નિવેદન આપ્યું છે રાજકોટના મેયર પ્રદીપ ડવે. મેયરે રાજકોટવાસીઓને આશ્વાસન આપ્યું છે કે, આ ઉનાળામાં તેમને પાણીકાપનો સામનો નહીં કરવો. કારણ કે, આજી ડેમ સહિતના ડેમોમાં પૂરતુ પાણી છે. જો કોઇ ટેક્નિકલ ખામી હશે તો જ પાણી કાપ થશે. બાકી નિયમિત રીતે પાણી રાજકોટવાસીઓને મળતું જ રહેશે.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">