RAJKOT: માર્કેટ યાર્ડના સત્તાધીશો પાસેથી લાયસન્સ રિન્યૂની સત્તા છીનવાઇ
RAJKOT: માર્કેટ યાર્ડના સત્તાધીશો પાસેથી વેપારીઓના લાયસન્સ રિન્યૂ કરવાની સત્તા છીનવાઇ છે.
RAJKOT: માર્કેટ યાર્ડના સત્તાધીશો પાસેથી વેપારીઓના લાયસન્સ રિન્યૂ કરવાની સત્તા છીનવાઇ છે. નવા કૃષિ કાયદાના ભાગરૂપે આ કાર્યવાહી થઇ છે. હવેથી બેડી યાર્ડના 800થી વધારે વેપારી ,કમિશન એજન્ટોના લાયસન્સ યાર્ડના સત્તાધીશો રિન્યુ નહિ કરી શકે. આ સત્તા જિલ્લા રજીસ્ટ્રારને હવે સોંપાઇ શકે છે.
Latest Videos
Latest News