Rajkot: શ્રદ્ધાળુઓ માટે ખુશખબર, આવતીકાલથી ગાઈડલાઈન સાથે ખુલશે ખોડલધામ મંદિર

Rajkot : આખરે ખોડલધામનાં ભક્તો માટે શુભ ઘડી આવી ગઈ છે, કોરોનાને કારણે છેલ્લાં બે મહિનાથી  બંધ રહેલા મંદિરોને રાજ્ય સરકારે (State Government) ગાઈડલાઈન સાથે ખોલવા મંજુરી આપી છે. 

Mamta Gadhvi
| Edited By: | Updated on: Jun 10, 2021 | 3:11 PM

Rajkot : આખરે ખોડલધામનાં ભક્તો માટે શુભ ઘડી આવી ગઈ છે, કોરોનાને કારણે છેલ્લાં બે મહિનાથી  બંધ રહેલા મંદિરોને રાજ્ય સરકારે (State Government) ગાઈડલાઈન સાથે ખોલવા મંજુરી આપી છે.

જો કે,ખોડલધામનાં ભક્તોએ કોરોનાની ગાઈડલાઈનનું (Guideline)પાલન કરવાનું રહેશે,જેમાં સોશિયલ ડિસ્ટન્સ (Social Distance) જાળવી રાખવું અને માસ્ક પહેરવું  ફરજિયાત રહેશે. મુખ્યત્વે,સવારનાં સાત વાગ્થી રાતનાં સાત વાગ્યા સુધી ભાવિક ભક્તો માતાજીનાં દર્શન કરી શકશે.

 

હાલ,મંદિરની પરિક્રમા (Orbit) પણ  ભક્તો માટે બંધ રાખવામાં આવી છે, પરંતુ ધ્વજારોહણમાં 50 ભાવિકો ઉપસ્થિત રહી શકશે. કોરોનાની ગાઈડલાઈનનું મંદિરમાં  ચુસ્તપણે પાલન થાય તે માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે. કોરોનાનું સંક્રમણ ન ફેલાય તે માટે મંદિરનાં પ્રવેશ દ્વાર પર સેનિટાઈઝર (Sanitizer)અને થર્મલ ગનની વ્યવસ્થા ગોઠવવામાં આવશે.

મહત્વપૂર્ણ છે કે,કોરોના કાળમાં વધતા સંક્રમણને ધ્યાનમાં રાખીને સરકારે  મંદિરો બંધ કરવાનો નિર્ણય લીધો હતો,જો કે ભક્તો (Devotees) માટે મંદિર દ્વારા ઓનલાઈન દર્શનની સુવિધા પણ ઉભી કરવામાં આવી હતી.

 

 

Follow Us:
રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ
રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ
દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા
દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા
ગીતાબાએ સંકલન સમિતિને ભાજપની B ટીમ ગણાવી સવાલો ઉઠાવ્યા
ગીતાબાએ સંકલન સમિતિને ભાજપની B ટીમ ગણાવી સવાલો ઉઠાવ્યા
ભાવનગરમાં ભાજપના ઉમેદવાર નિમુબેન ક્ષત્રિય સમાજે કર્યો વિરોધ- VIDEO
ભાવનગરમાં ભાજપના ઉમેદવાર નિમુબેન ક્ષત્રિય સમાજે કર્યો વિરોધ- VIDEO
વિરોધ વચ્ચે પરશોત્તમ રુપાલાએ શક્તિ પ્રદર્શન કરી ઉમેદવારી ફોર્મ ભર્યુ
વિરોધ વચ્ચે પરશોત્તમ રુપાલાએ શક્તિ પ્રદર્શન કરી ઉમેદવારી ફોર્મ ભર્યુ
રાજ્યમાં આગામી 24 કલાક માવઠાની આગાહી, કમોસમી વરસાદ પડતા તાપમાનમાં ઘટશે
રાજ્યમાં આગામી 24 કલાક માવઠાની આગાહી, કમોસમી વરસાદ પડતા તાપમાનમાં ઘટશે
ગાંધીનગરમાં સરકાર અને ક્ષત્રિય આગેવાનોની બેઠકમાં પણ ન આવ્યો કોઇ નિર્ણય
ગાંધીનગરમાં સરકાર અને ક્ષત્રિય આગેવાનોની બેઠકમાં પણ ન આવ્યો કોઇ નિર્ણય
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોએ આજે વાણી પર નિયંત્રણ રાખવું
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોએ આજે વાણી પર નિયંત્રણ રાખવું
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે રૂપાલાએ જયપુરમાં રાજવી પરિવાર સાથે કરી મુલાકાત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે રૂપાલાએ જયપુરમાં રાજવી પરિવાર સાથે કરી મુલાકાત
સીએમ નિવાસસ્થાને મળી મહત્વપૂર્ણ બેઠક, આંદોલનનો આવશે સુખદ અંત ?
સીએમ નિવાસસ્થાને મળી મહત્વપૂર્ણ બેઠક, આંદોલનનો આવશે સુખદ અંત ?
g clip-path="url(#clip0_868_265)">