RAJKOT : દિલ્લીના ખેડૂત આંદોલનના સમર્થનમાં ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિનું મહાસંમેલન યોજાશે

RAJKOT : દિલ્લીના ખેડૂત આંદોલનના સમર્થનમાં મહાસંમેલન યોજાશે. રાજકોટમાં આવતીકાલે ખેડૂત મહાસંમેલન યોજાશે.

| Updated on: Jan 26, 2021 | 7:12 PM

RAJKOT : દિલ્લીના ખેડૂત આંદોલનના સમર્થનમાં મહાસંમેલન યોજાશે. રાજકોટમાં આવતીકાલે ખેડૂત મહાસંમેલન યોજાશે. ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિના નેજા હેઠળ આ મહાસંમેલન યોજાશે. પાલ આંબલિયા, પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજ્યગુરૂ આગેવાની લેશે. ડાહ્યા ગજેરા પણ રાજકોટના મહાસંમેલન આગેવાની કરશે. આવતીકાલના મહાસંમેલનને રાજકોટ પોલીસે મંજૂરી આપી છે.

 

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">