Rajkot: શહેરીજનો માટે મોટા સમાચાર, કોવીશીલ્ડનાં 50 હજાર ડોઝ આવ્યા

Rajkot : એક બાજુ કોરોનાએ કાળો કહેર મચાવ્યો છે. કોરોના સંક્ર્મણને રોકવા માટે એક સરકાર પણ વિવિધ ઉપાય કરી રહી છે. આ વચ્ચે રસીકરણની પ્રક્રિયા પણ શરૂ કરવામાં આવી છે.

Charmi Katira
| Edited By: | Updated on: May 12, 2021 | 12:13 PM

Rajkot : એક બાજુ કોરોનાએ કાળો કહેર મચાવ્યો છે. કોરોના સંક્ર્મણને રોકવા માટે એક સરકાર પણ વિવિધ ઉપાય કરી રહી છે. આ વચ્ચે રસીકરણની પ્રક્રિયા પણ શરૂ કરવામાં આવી છે. 1 મેથી 18થી વધુ વયના લોકો માટે રસીકરણ શરૂ કરવામાં આવ્યું છે. રાજ્યમાં હાલ 10 જિલ્લામાં 18 વર્ષથી વધુ વયના લોકોનું રસીકરણ શરૂ કરવામાં આવ્યું છે. આ વચ્ચે રસીકરણની અછત જોવા મળી રહી છે.

આ વચ્ચે રાજકોટમાં આજે વધુ 50 હજાર કોવીશીલ્ડ રસીનો જથ્થો સઆવ્યો છે. જેમાંથી 18 થી 44 વર્ષના 10 હજાર જેટલા લોકોને અપાશે રસી. જયારે 44થી વધારે ઉંમરના 7 હજાર લોકોને રસી આપવાનું લક્ષ્યાંક છે.

છેલ્લા 24 કલાકમાં 38 પોઝિટિવ દર્દીઓના મોત નિપજ્યા છે.સરકારી ચોપડે 2300થી વધારે બેડ ખાલી છે. ઓક્સિજન બેડ પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે. જો કે વેન્ટિલેટર બેડની હજુ પણ અછત છે.

રાજ્ય સરકારે કોરોના દર્દીઓને આયુષ્માન, મા કાર્ડ પર ખાનગી હોસ્પિટલમાં સારવાર મળશે તેવી રૂપાળી જાહેરાત તો કરી, પરંતુ જાહેરાતના 22 દિવસ બાદ પણ દર્દીઓને સારવારનો લાભ મળ્યો નથી. રાજકોટની સ્ટર્લિંગ, વોકહાર્ટ, સીનર્જી, ફિનિક્સ, ગિરિરાજ સહિતની હોસ્પિટલો આયુષ્માન, મા કાર્ડ પર સારવારની ચોખ્ખી ના પાડી રહી છે.

Follow Us:
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
g clip-path="url(#clip0_868_265)">