Rajkot : કોરોના રસીની સામાન્ય આડઅસર જોવાઇ, 114માંથી 57 લોકોને અસર થઇ

Rajkot : કોરોનાની રસીની સામાન્ય આડઅસર જોવા મળી. સિવિલ હોસ્પિટલમાં રસી લેનાર 50 ટકા લાભાર્થીઓમાં જોવાઇ સામાન્ય આડઅસર.

| Updated on: Jan 18, 2021 | 2:52 PM

Rajkot : કોરોનાની રસીની સામાન્ય આડઅસર જોવા મળી. સિવિલ હોસ્પિટલમાં રસી લેનાર 50 ટકા લાભાર્થીઓમાં જોવાઇ સામાન્ય આડઅસર. સામાન્ય તાવ, માથું દુઃખવુ, થાક લાગવો સહિતના સામાન્ય લક્ષણ જોવા મળ્યા. કોરોનાની રસીની માર્ગદર્શિકા મુજબ આ સામાન્ય લક્ષણો જોવા મળી શકે છે તેમ અધિકારીએ જણાવ્યું છે. સાથે જ કોઇ પણ લાભાર્થીને દાખલ કરવા પડે તેવી સ્થિતિ નથી તેમ પણ અધિકારીએ ઉમેર્યું. 114 લોકોએ લીધી હતી રસી અને 57 લોકોને આડઅસર થઇ છે. જોકે, સામાન્ય દવાથી આ આડઅસરો નિવારી શકાય છે તેમ અધિકારીએ કહ્યું છે. સાથે જ હજુ સુધી કોઈ વ્યક્તિને ગંભીર લક્ષણ જોવા મળ્યા નથી.

 

Follow Us:
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
g clip-path="url(#clip0_868_265)">