રાજસ્થાન: જૈન દર્શનાર્થીઓની બસને લાગ્યો કરંટ, 6 લોકોના મોત, જુઓ VIDEO

રાજસ્થાનમાં જૈન દર્શનાર્થીઓની બસ(Bus)ને કરંટ લાગ્યો, જેમાં 6 લોકોના ઘટનાસ્થળે મોત થયા અને 18 થી વધુ લોકો ઘાયલ થયા. ઘાયલોમાં 9 થી વધુ લોકોની હાલત અત્યંત ગંભીર છે.

| Updated on: Jan 17, 2021 | 8:39 AM

રાજસ્થાનમાં જૈન દર્શનાર્થીઓની બસને કરંટ લાગ્યો, જેમાં 6 લોકોના ઘટનાસ્થળે મોત થયા અને 18 થી વધુ લોકો ઘાયલ થયા. ઘાયલોમાં 9 થી વધુ લોકોની હાલત અત્યંત ગંભીર છે. ડંડા વચ્ચે વીજળીના તારને ઉંચો કરીને બસ નીકળવાનો પ્રયત્ન કરતા દુર્ઘટના સર્જાઇ હતી. રાજસ્થાનના ઝાલોર જિલ્લાના મહેશપુરા ગામની આ ઘટના છે. બસમાં અંદાજીત 60 થી વધુ યાત્રાળુ સવાર હતા, તમામ યાત્રાળુઓ અજમેર નજીક બ્યાવરના નિવાસી હોવાની માહિતી મળી છે. ઝાલોર પાસે જૈન સમાજના તીર્થ સ્થાને યાત્રાળુઓ દર્શન માટે ગયા હતા.

 

આ પણ વાંચો: શા માટે જરૂરી છે દરેક વ્યક્તિ માટે ઇષ્ટદેવ? જાણો સંપૂર્ણ વાત

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">