Patan: આજથી 7 દિવસ દુકાનો સ્વયંભૂ બંધ, વેપારીઓ કરી રહ્યા છે સ્વૈચ્છિક લૉકડાઉનનું પાલન

પાટણમાં આજથી 7 દિવસનું સ્વૈચ્છિક લૉકડાઉનનું પાલન થઇ રહ્યું છે, ત્યારે સમગ્ર શહેરમાં દુકાનો બંધ જોવા મળી રહી છે. આવશ્યક સેવાઓ માટેની દુકાન સિવાયની તમામ દુકાનો બંધ રાખીને વેપારીઓ સ્વૈચ્છિક લૉકડાઉનનું પાલન કરી રહ્યા છે.

| Updated on: Apr 20, 2021 | 1:25 PM

પાટણમાં આજથી 7 દિવસનું સ્વૈચ્છિક લૉકડાઉનનું પાલન થઇ રહ્યું છે, ત્યારે સમગ્ર શહેરમાં દુકાનો બંધ જોવા મળી રહી છે. આવશ્યક સેવાઓ માટેની દુકાન સિવાયની તમામ દુકાનો બંધ રાખીને વેપારીઓ સ્વૈચ્છિક લૉકડાઉનનું પાલન કરી રહ્યા છે. મહત્વનું છે કે, ગત શનિવારે વેપારી એસોસિએશન, SP, કલેક્ટર સહિતના ઉચ્ચ અધિકારીઓ સાથે મળેલી બેઠક બાદ આજથી જિલ્લામાં 7 દિવસ સુધી વેપાર-ધંધા બંધ રહેશે.

 

આ પણ વાંચો: Dahod: CM રૂપાણીની અધ્યક્ષતામાં કોરોના અંગે સમીક્ષા બેઠક, હોસ્પિટલોમાં બેડ, ઓક્સિજન અને રેમડેસિવિર સહિતના મુદ્દે થઈ ચર્ચા

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">