PATAN : સાંતલપુરમાં નર્મદા કેનાલમાં ગાબડું, ખેતરોમાં લાખોનું નુકસાન

PATAN : વધુ એકવાર સિંચાઈ ખાતાના તંત્રની બેદરકારીનો ભોગ ખેડૂતો બન્યા છે. પાટણના સાંતલપુર નજીક આવેલી નર્મદાની માઈનોર કેનાલમાં 10 ફૂટ જેટલું ગાબડું પડતા ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળ્યું છે.

| Updated on: Mar 13, 2021 | 12:33 PM

PATAN : વધુ એકવાર સિંચાઈ ખાતાના તંત્રની બેદરકારીનો ભોગ ખેડૂતો બન્યા છે. પાટણના સાંતલપુર નજીક આવેલી નર્મદાની માઈનોર કેનાલમાં 10 ફૂટ જેટલું ગાબડું પડતા ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળ્યું છે. ખેડૂતોએ મહામહેનતે તમાકુનો પાક તૈયાર કર્યો હતો. પરંતુ કેનાલનું પાણી ખેતરોમાં ફરી વળતા ખેડૂતોના હાથમાં આવેલો કોળિયો છીનવાઈ ગયો છે. રાધનપુર તાલુકાના દેવ ગામની સીમમાંથી પસાર થતી ચલવાડા માઇનોર કેનાલમાં પાણી છોડવામાં આવતા કેનાલ ઓવરફ્લો થઈ હતી. આ દરમિયાન કેનાલની બાજુની માટી ધોવાઇ ગઇ હતી અને 10 ફૂટનું ગાબડું પડી ગયું હતું. ચલાવાડા માઇનોર કેનાલમાં ગાબડું પડતાં કેનાલનું પાણી આજુબાજુ ખેતરોના ઉભા પાકમાં ફરી વળ્યું હતું. કેનાલ નજીક આવેલ ખેતરમાં તમાકુના વાવેતરમાં કેનાલનું પાણી ફરી વળતા તમામ પાક નિષ્ફળ જશે તેવો ખેડૂતોનો દાવો છે.

 

Follow Us:
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસના કાર્યકર્તાઓએ કર્યા દેખાવો
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસના કાર્યકર્તાઓએ કર્યા દેખાવો
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">