Panchmahal: ઉમેદવાર બચાવો! સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા કોંગ્રેસમાં ભય

નગરપાલિકા અને જિલ્લા-તાલુકા પંચાયત માટે ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાનો આજે અંતિમ દિવસ છે, ત્યારે કોંગ્રેસ પોતાના ઉમેદવારોને બચાવવામાં લાગ્યું છે. કોઈ ઉમેદવાર ફોર્મ પરત ન ખેંચી લે તે માટે અજ્ઞાત સ્થળે ખસેડાયા છે.

| Updated on: Feb 15, 2021 | 1:54 PM

નગરપાલિકા અને જિલ્લા-તાલુકા પંચાયત માટે ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાનો આજે અંતિમ દિવસ છે, ત્યારે કોંગ્રેસ પોતાના ઉમેદવારોને બચાવવામાં લાગ્યું છે. કોઈ ઉમેદવાર ફોર્મ પરત ન ખેંચી લે તે માટે અજ્ઞાત સ્થળે ખસેડાયા છે. 60 ટકા ઉમેદવારોને અન્ય જગ્યાએ ખસેડાયા છે. જેથી તેઓ કોઈ દબાણમાં કે લાલચમાં પોતાનું ફોર્મ પરત ખેંચીને ભાજપને ફાયદો ન કરાવે. કોંગ્રેસનો આક્ષેપ છે કે, ભાજપ કોંગ્રેસના ઉમેદવારોને ફોર્મ પરત ખેંચાવવા માટે સામ દામ દંડ ભેદની નીતિથી કામ કરે છે.

Follow Us:
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
g clip-path="url(#clip0_868_265)">