કોરોના વેકસીન લીધા બાદ Nitin Patelએ આપ્યું નિવેદન, ગુજરાતમાં કોરોના વેક્સિનનો પૂરતો જથ્થો

નાયબ મુખ્યમંત્રીએ કોરોના વેક્સીન લીધા બાદ નિવેદન આપ્યું હતું. નીતિન પટેલે ( Nitin Patel) જણાવ્યું હતું કે, સમગ્ર દેશ અને ગુજરાતમાં કોરોના વેકસીનનું કામ પુર જોશથી ચાલી રહ્યું છે.

Charmi Katira
| Edited By: | Updated on: Mar 05, 2021 | 4:23 PM

નાયબ મુખ્યમંત્રીએ કોરોના વેક્સીન લીધા બાદ નિવેદન આપ્યું હતું. નીતિન પટેલે ( Nitin Patel) જણાવ્યું હતું કે, સમગ્ર દેશ અને ગુજરાતમાં કોરોના વેકસીનનું કામ પુર જોશથી ચાલી રહ્યું છે. ગુજરાતમાં સિનિયર સિટીઝનો અને અલગ અલગ રોગથી પીડાતા લોકોને મફત વેકસીન આપવામાં આવી રહી છે. 2500 વધુ PHC, CHC, હોસ્પિટલમાં વેકસીન આપવામાં આવી રહી છે. મેં અને મારા ધર્મપત્નીએ સોલા સીવીલમાં વેકસીન લીધી હતી. આ સાથે જ જણાવ્યું હતું કે, ખબર પણ ન પડે તેવી રીતે વેકસીન આપી છે અને સર્ટિફિકેટ આપ્યું છે.

નીતિન પટેલે (Nitin Patel) જણાવ્યું હતું કે, ગુજરાતમાં ગઈકાલ સુધીમાં 3.14 લાખ નાગરિકોએ વેકસીનનો પ્રથમ ડોઝ લીધો છે. સોલા સિવિલમાં વેકસીનેશન કરવામાં આવ્યું છે. સોલા સિવિલમાં મેડિકલ અને પેરા મેડિકલ સ્ટાફના 876 લોકોને પ્રથમ ડોઝ અપાઈ ચુક્યો છે. સોલા સિવિલમાં 1737 પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓએ વેકસીન લીધી છે. વેકસીન માટે ધસારો થતા સોલા સિવિલમાં બે સેન્ટર શરૂ કરવામાં આવ્યા છે. 45થી 60 વર્ષના યુવાનો જે જુદા જુદા રોગથી પીડિત છે તેમને પણ વેકસીન આપવામાં આવી રહી છે. સોલા સિવિલમાં 3121 લોકોને સફળતાપૂર્વક વેકસીન આપવામાં આવી છે. વેકસીન લઇ લીધા પછી કોરોનાની કોઈ ચિંતા નથી એવું માનવાની જરૂર નથી. ગુજરાતમાં કોરોના વેક્સિનનો જથ્થો ઉપલબ્ધ છે.

 

Follow Us:
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">