વિજય રૂપાણીએ કરફ્યૂ અંગે કરી મહત્વની જાહેરાત, આગામી 15 દિવસ કરફ્યૂ યથાવત્ રહેશે

મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ કરફ્યૂ (Curfew) અંગે મહત્વની જાહેરાત કરી અને કહ્યું કે રાજ્યના ચાર મહાનગરોમાં રાત્રી કરફ્યૂ યથાવત્ રહેશે. આગામી 15 દિવસ માટે રાત્રિના 10 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી કરફ્યૂ યથાવત્ રહેશે.

| Updated on: Jan 15, 2021 | 1:02 PM

મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ કરફ્યૂ અંગે મહત્વની જાહેરાત કરી અને કહ્યું કે રાજ્યના ચાર મહાનગરોમાં રાત્રી કરફ્યૂ યથાવત્ રહેશે. આગામી 15 દિવસ માટે રાત્રિના 10 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી કરફ્યૂ યથાવત્ રહેશે. કોરોનાના કેસોને જોતા હમણાં છુટછાટ આપવામાં આવશે નહીં.

 

આ પણ વાંચો: બોબી દેઓલની વેબ સિરીઝ ‘આશ્રમ’ પર જોધપુરમાં SC-ST Act હેઠળ ફરિયાદ

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">