MONEY9: બાય બેક એટલે શું? તેનો લાભ તમે કેવી રીતે લઇ શકો? સમજો આ વીડિયોમાં

હવે સવાલ તે છે કે કંપનીઓ કેમ કરે છે બાયબેક? સવાલ વાજબી છે. બાયબેકથી બજારમાં તેમના શેરની સંખ્યા ઓછી થાય છે અને તેનાથી પ્રતિશેર કમાણી વધી જાય છે. જેને EPS કહેવાય છે.

Divyesh Nagar
| Edited By: | Updated on: Mar 07, 2022 | 5:24 PM

બાય બેક (BUY BACK) એટલે શું? સાદા શબ્દોમાં સમજાવીએ તો આઈપીઓ (IPO)નું ઉલટું થાય છે બાય બેક. IPOમાં કંપની પોતાનો હિસ્સો વેચે છે અને બાયબેકમાં પાછો ખરીદે છે. હાલના વર્ષોમાં ઘણી કંપનીઓ પાસે સારી રોકડ હતી. તેમણે શેરધારકોને ડિવિડંડ (DIVIDEND) આપવાની બદલે પોતાનો હિસ્સો પાછો ખરીદી લીધો અને અનેક રોકાણકાર માલામાલ થઈ ગયા.

હવે સવાલ તે છે કે કંપનીઓ કેમ કરે છે બાયબેક? સવાલ વાજબી છે. બાયબેકથી બજારમાં તેમના શેરની સંખ્યા ઓછી થાય છે અને તેનાથી પ્રતિશેર કમાણી વધી જાય છે. જેને EPS કહેવાય છે. કંપનીઓ બે રીતે બાયબેક કરે છે. એક છે ટેન્ડર ઓફર. જેના પર કંપની પોતાના વર્તમાન શેરધારકો પાસેથી એક નિશ્ચિત કિંમત પર શેર ખરીદે છે. શેરધારકોએ નિર્ધારીત તારીખ સુધીમાં આ શેર પાછા વેચવાનો નિર્ણય કરવાનો હોય છે. જેને રેકોર્ડ ડેટ કહે છે.

બીજી છે ઓપન ઓફર. જેમાં કંપની સ્ટોક એક્સ્ચેન્જ કે બુક બિલ્ડિંગ મારફતે પોતાના શેર ખરીદે છે. એક્સ્ચેન્જ મારફતે ખરીદીમાં પ્રમોટર સામેલ નથી થઈ શકતા. અન્ય શેરધારક ઓર્ડર ટ્રેડિંગ પ્રણાલીથી કંપનીને શેર વેચી શકે છે. બૂક બિલ્ડિંગમાં એક મર્ચન્ટ બેંકર ઈલેક્ટ્રોનિક બિડિંગ મારફતે શેરની બાયબેક કિંમત નક્કી કરે છે.

આ પણ જુઓ: કંપનીના કેશ ફ્લોની ગણતરી કેવી રીતે કરશો?

આ પણ જુઓ:  કંપનીની એન્ટરપ્રાઇઝ વેલ્યૂ શું હોય છે?

Follow Us:
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
g clip-path="url(#clip0_868_265)">