MASS SUICIDE : વડોદરામાં સોની સામુહિક આપઘાત કેસમાં વધુ એક મહીલાનું મોત
MASS SUICIDE કેસમાં વધુ એક મહીલાનું મોત થયું છે. અત્યારસુધી આ કેસમાં કુલ 4 લોકોના મોત થયા છે.
MASS SUICIDE કેસમાં વધુ એક મહીલાનું મોત થયું છે. અત્યારસુધી આ કેસમાં કુલ 4 લોકોના મોત થયા છે. સોની પરિવારના 6 સભ્યોએ સામુહિક આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. જેમાં 3 સભ્યોનો તાત્કાલિક મોત થયા હતા. જયારે 3 સભ્યો હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા. ત્યારે વધુ એકનું મોત થતા કુલ આંક 4 થયો છે. પરિવારના મોભી નરેન્દ્રભાઈ સોનીના પત્ની દીપ્તિ બેન સોનીનું બપોરે 1.30 કલાકે મોત થયું છે. તેઓ એસએસજી હોસ્પિટલમાં આઇસોલેશન વોર્ડમાં વેન્ટીલેટર પર હતા.