મરાઠા આરક્ષણ: ગુસ્સે ભરાયેલા ટોળાએ NCP ધારાસભ્યનું ઘર સળગાવ્યું, વાહનોને પણ આગ લગાવી, જુઓ વીડિયો
આ ઘટના બાદ એનસીપીના ધારાસભ્ય પ્રકાશે ન્યૂઝ એજન્સી એએનઆઈને જણાવ્યું કે મરાઠા આરક્ષણની માગ કરી રહેલા લોકોએ તેમના ઘર પર હુમલો કર્યો અને પછી ઘરને આગ લગાવી દીધી. જ્યારે હુમલો થયો ત્યારે હું ઘરની અંદર હાજર હતો. જોકે, સદનસીબે આ હુમલામાં મારા પરિવારના કોઈ સભ્ય કે કર્મચારીને ઈજા થઈ નથી. અમે બધા સુરક્ષિત છીએ. આગના કારણે મારી મિલકતને ભારે નુકસાન થયું છે.
મહારાષ્ટ્રમાં મરાઠા આરક્ષણ આંદોલને ફરી એકવાર હિંસક સ્વરૂપ ધારણ કર્યું છે. મરાઠા આંદોલનકારીઓએ આજે બીડના માજલગાંવ તાલુકામાં શરદ પવારના એનસીપી ધારાસભ્ય પ્રકાશ સોલંકીના ઘરને આગ ચાંપી દીધી હતી. તેમની ઓફિસ અને વાહનોમાં પણ તોડફોડ કરવામાં આવી હતી. મોટી વાત એ છે કે જ્યારે વિરોધીઓએ ઘરને આગ લગાડી ત્યારે ધારાસભ્ય તેમના પરિવાર સાથે અંદર હાજર હતા.
આ ઘટના બાદ એનસીપીના ધારાસભ્ય પ્રકાશે ન્યૂઝ એજન્સી એએનઆઈને જણાવ્યું કે મરાઠા આરક્ષણની માગ કરી રહેલા લોકોએ તેમના ઘર પર હુમલો કર્યો અને પછી ઘરને આગ લગાવી દીધી. જ્યારે હુમલો થયો ત્યારે હું ઘરની અંદર હાજર હતો. જોકે, સદનસીબે આ હુમલામાં મારા પરિવારના કોઈ સભ્ય કે કર્મચારીને ઈજા થઈ નથી. અમે બધા સુરક્ષિત છીએ. આગના કારણે મારી મિલકતને ભારે નુકસાન થયું છે.
Maharashtra NCP MLA Prakash Solanke, whose residence in Beed has been attacked by Maratha reservation protestors says, “I was inside my home when it was attacked. Fortunately, none of my family members or staff were injured. We are all safe but there is a huge loss of property… https://t.co/WBjTmWvP5r
— ANI (@ANI) October 30, 2023
આ પણ વાંચો: 2047 સુધીમાં દરેક વ્યક્તિની આવક હશે 10 લાખ રૂપિયા, વિશ્વાસ ન આવતો હોય તો જોઈ લો આંકડા
मुंबई | मराठा आरक्षण समर्थक प्रदर्शनकारियों द्वारा एनसीपी विधायक प्रकाश सोलंके के बीड आवास पर हमले पर मुख्यमंत्री एकनाथ शिंदे ने कहा, “मनोज जारांगे पाटिल (मराठा आरक्षण कार्यकर्ता) को इस तथ्य पर ध्यान देना चाहिए कि यह विरोध क्या मोड़ ले रहा है। यह गलत दिशा में जा रहा है।” pic.twitter.com/9B5OruYdeP
— ANI_HindiNews (@AHindinews) October 30, 2023
મહારાષ્ટ્રના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

