Banaskantha: રિ-સર્વેને લઈને બનાસકાંઠામાં ખેડૂતોની કપરી સ્થિતી, અનેક ખેડૂતોની જમીનો બદલાઈ ગઈ

Banaskantha Land Re-survey : વારંવાર જિલ્લા જમીન દફતરની કચેરીએ ખેડૂતો ધક્કા ખાય છે. પરંતુ તેમ છતાં આજદિન સુધી તેમની સમસ્યાનું નિરાકરણ આવ્યું નથી.

Rahul Vegda
| Edited By: | Updated on: Jun 10, 2021 | 8:54 PM

Banaskantha: બનાસકાંઠાના ખેડૂતોની સૌથી કપરી પરિસ્થિતિ રી-સર્વેની લઈને થઈ છે. જિલ્લામાં અનેક એવા ખેડૂતો છે, જેમની જમીનો બદલાઈ ગઈ છે. જમીનો ઓછી થઈ ગઈ છે. અનેક ખેડૂતો એવા પણ છે કે જેમના ખેડૂત તરીકેના ઉતારા પણ બંધ થઈ ગયા છે.

 

 

આ તમામ સમસ્યા વચ્ચે ખેડૂતો મુશ્કેલી વેઠી રહ્યા છે. વારંવાર જિલ્લા જમીન દફતરની કચેરીએ ધક્કા ખાય છે. પરંતુ તેમ છતાં આજ દિન સુધી તેમની સમસ્યાનું નિરાકરણ આવ્યું નથી. ત્યારે સવાલ એ છે કે પાંચ વર્ષ જેટલો લાંબો સમય રી-સર્વે થયાને થઈ ગયો છે તેમ છતાં ખેડૂતોની સમસ્યાનો ઉકેલ કેમ નથી આવ્યો?

 

આ રીતે બનાસકાંઠાના ખેડૂતોની સૌથી કપરી પરિસ્થિતિ રી-સર્વેની લઈને થઈ છે. ઉલ્લેખનીય છે કે જિલ્લામાં અનેક એવા ખેડૂતો છે જેમની જમીનો બદલાઈ ગઈ છે. જમીનો ઓછી થઈ ગઈ છે. અનેક ખેડૂતો એવા પણ છે કે જેમના ખેડૂત તરીકેના ઉતારા પણ બંધ થઈ ગયા છે. આ તમામ સમસ્યા વચ્ચે ખેડૂતો મુશ્કેલી વેઠી રહ્યા છે.

 

આ પણ વાંચો : Photos: ‘લૈલા-મજનુ’થી કમ નથી આ કાગડાઓની લવ સ્ટોરી, છેલ્લા 12 વર્ષથી કરી રહ્યા છે રોમાન્સ!

Follow Us:
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
g clip-path="url(#clip0_868_265)">