Kheda : ડાકોરમાં ફાગણી પૂનમનો મેળો નહીં યોજાય, પદયાત્રીઓને ડાકોર નહીં આવવા કલેક્ટરની વિનંતી
Kheda : કોરોનાની સ્થિતિને લઇને ડાકોરમાં ફાગણી પૂનમનો મેળો નહીં યોજાય. તારીખ 27થી 29 માર્ચ સુધી ડાકોર મંદિર સંપૂર્ણ બંધ રહેશે.
Kheda : કોરોનાની સ્થિતિને લઇને ડાકોરમાં ફાગણી પૂનમનો મેળો નહીં યોજાય. તારીખ 27થી 29 માર્ચ સુધી ડાકોર મંદિર સંપૂર્ણ બંધ રહેશે. આ સાથે જ પદયાત્રીઓને ડાકોર નહીં આવવા જિલ્લા કલેક્ટરે વિનંતી કરી છે. કોરોનાની સ્થિતીને જોતા જિલ્લા તંત્રએ આ નિર્ણય લીધો છે.
Latest Videos
Latest News