Junagadhનાં ડેરી માલિક 11 વર્ષથી ચલાવી રહ્યા છે પ્લાસ્ટીક મુક્ત અભિયાન, જાણો કઈ રીતે બન્યુ શક્ય

અનેક લોકો એવા હોય છે તેઓ પોતાના ધંધા-રોજગારમાં સામાન્ય ફેરફાર કરીને પર્યાવરણ પ્રદૂષણ મુક્ત બનાવતા હોય છે. આવા જ એક વ્યક્તિની આજે વાત કરીએ તો Junagadhનાં કેશોદના અગતરાય ગામમાં તેમની ડેરી છે.

| Updated on: Feb 07, 2021 | 12:53 PM

અનેક લોકો એવા હોય છે તેઓ પોતાના ધંધા-રોજગારમાં સામાન્ય ફેરફાર કરીને પર્યાવરણ પ્રદૂષણ મુક્ત બનાવતા હોય છે. આવા જ એક વ્યક્તિની આજે વાત કરીએ તો Junagadhનાં કેશોદના અગતરાય ગામમાં તેમની ડેરી છે. દિવ્યેશ કુવાડિયા નામના આ ડેરી માલિકે પાંચ વર્ષ પહેલા જ પ્લાસ્ટિક મુક્ત ડેરીનો સંકલ્પ કર્યો હતો. છેલ્લા પાંચ વર્ષથી તેઓ ગ્રાહકોને પ્લાસ્ટિકની થેલીમાં દૂધ નથી આપતા. પ્લાસ્ટિકની થેલીઓના કારણે જમીનનું પ્રદૂષણ થતું હતું અને ઘણીવાર રસ્તા પરનું પ્લાસ્ટિક ગાયો ખાઈ જતી હતી જેના કારણે તેમના મોત થવાની પણ ઘટનાઓ પણ ઘટતી હતી જેને પગલે ડેરીના માલિકે સંકલ્પ કર્યો કે તેઓ પ્લાસ્ટિકનો ઉપયોગ નહીં કરે.  તેમના આ કાર્યમાં ગ્રામજનોએ પણ સહકાર આપ્યો. આમ છેલ્લા 11 વર્ષથી ડેરી ચલાવતા દિવ્યેશભાઈએ એક સાચા નાગરિક તરીકેની ફરજ અદા કરીને સમાજમાં એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.

 

Follow Us:
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
g clip-path="url(#clip0_868_265)">