JOB : આગામી 5 મહિનામાં રાજ્યના 20 હજારથી વધુ યુવાનોને સરકારી નોકરીની વ્યાપક તક મળશે : વિજય રૂપાણી

JOB : ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું છેકે આગામી પાંચ મહિનામાં રાજ્યના 20 હજારથી વધુ યુવાનોને સરકારી નોકરીની વ્યાપક તક મળશે.

| Updated on: Mar 03, 2021 | 5:49 PM

JOB : ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું છેકે આગામી પાંચ મહિનામાં રાજ્યના 20 હજારથી વધુ યુવાનોને સરકારી નોકરીની વ્યાપક તક મળશે.

વિજય રૂપાણીએ રાજ્ય સરકારની નોકરીઓમાં ભરતી માટે તાત્કાલિક ધોરણે રાજ્ય સરકારના વરિષ્ઠ અધિકારીઓ જી.પી.એસ.સી, ગૌણ સેવા પસંદગી મંડળ , પંચાયત સેવા પસંદગી મંડળ , પોલીસ-સામાન્ય વહિવટ વિભાગ-શિક્ષણ વિભાગની ઉચ્ચસ્તરીય બેઠકમાં મહત્વપૂર્ણ આદેશો આપ્યા છે.

મુખ્યમંત્રીએ આ સંદર્ભમાં યોજેલી ઉચ્ચસ્તરીય બેઠકમાં જે નિર્ણયો કર્યા છે. તે મુજબ ભરતી પ્રક્રિયા પૂર્ણ થઇ ગઇ હતી પરંતુ પરિણામ જાહેર થવાના બાકી હતા તેવી જગ્યાઓની સંપૂર્ણ પ્રક્રિયા આગામી ત્રણથી પાંચ મહિનામાં પૂર્ણ કરવામાં આવશે.

રાજ્ય સરકાર દ્વારા જે વિવિધ ભરતી એજન્સીઓ, વિભાગો દ્વારા અગાઉ જાહેરાત આપવામાં આવેલી અને પ્રાથમિક પરિક્ષાનો પ્રથમ તબક્કો પૂર્ણ થઇ ગયો હતો. પરંતુ અન્ય તબક્કા બાકી હતા તેવી 8000 જગ્યાઓ માટે બાકી રહેતી પ્રક્રિયાઓ સત્વર પૂરી કરીને તાત્કાલિક નિમણૂંક પત્રો આપવા તેમણે સૂચનાઓ આપી છે.

રાજ્ય સરકારના વિવિધ વિભાગોમાં ભરતી માટેની જે જગ્યાઓની જાહેરાત પ્રસિધ્ધ થઇ ગઇ છે. પરંતુ પરિક્ષા લેવાઇ નથી તેવી 9650 જેટલી જગ્યાઓ માટેની ભરતી પ્રક્રિયા કોરોના કોવિડ-19ની સ્થિતિ સામાન્ય થતાં જ શરૂ કરી દેવા તેમણે તાકિદ કરી છે.

 

Follow Us:
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">