JAMNAGAR : વાવાઝોડાના કારણે મિત્રને ત્યાં મુશ્કેલીની જાણ થતા 15 યુવાનો મદદે દોડી આવ્યા, 2 હજાર લોકોને કરી મદદ

JAMNAGAR : તાઉ તે વાવાઝોડાને(hurricane) કારણે સૌરાષ્ટ્રના(Saurashtra) કેટલાક વિસ્તારમાં વિનાશકતા સર્જી. જેમાં ભાવનગર, અમરેલી, ગીરસોમનાથ, જુનાગઢ સહીતના જીલ્લામાં વાવાઝોડાની અસર થઈ.

Divyesh Vayeda
| Edited By: | Updated on: May 19, 2021 | 2:04 PM

JAMNAGAR : તાઉ તે વાવાઝોડાને(hurricane) કારણે સૌરાષ્ટ્રના(Saurashtra) કેટલાક વિસ્તારમાં વિનાશકતા સર્જી. જેમાં ભાવનગર, અમરેલી, ગીરસોમનાથ, જુનાગઢ સહીતના જીલ્લામાં વાવાઝોડાની અસર થઈ. ભાવનગરના મહુવાના આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં યુવાને ગામની સ્થિતી વાવાઝોડા બાદ કેવી તારાજી સર્જાઇ છે તેનું વર્ણન જામનગર રહેતા મિત્રને કરી.

મહુવાના આસાપાસના ગ્રામ્ય વિસ્તારમાં પીવાના પાણી સહીતની મુશકેલી હોવાની જાણ થતા જામનગરના યુવાનો મિત્રને મદદ કરવા દોડી ગયા. એક મિત્ર પુરતી નહી, પરંતુ વાવાઝોડાથી અસરગ્રસ્ત 500 જેટલા પરીવારને મદદ કરવાનો પ્રયાસ કર્યો.કુલ 2000 લોકોને ફુડપેકેટ(Foodpacked) મળે તે માટેની કામગીરી કરી.

જામનગરમાં યુવાન સ્વયંસેવકો વાવાઝોડાના અસરગ્રસ્ત ગામમાં લોકોને ખાવાનુ મળી રહે તે માટેની પહેલ કરી. 15 યુવાનો અને કેટલાક મજુરોને કામ પર રાખીને રાત-દિવસ કામ કરી ફુડ-પેકેટ તૈયાર કર્યા. જેમાં થેપલા, ફરસાણ, પાણી, અથાડુ, સહીતની સામગ્રી સાથે ફુડ-પેકેટ તૈયાર કર્યા. જે મહુવાના આસપાસના અસરગ્રસ્ત વિસ્તારમાં પહોચડવામાં આવશે.

જયારે કોઈ પણ આફત આવે તો માનવતા માટે અનેક લોકો કે સંસ્થાઓ દ્રારા એક બીજાને મદદરૂપ થવાની કામગીરી કરવામાં આવે છે. વાવાઝોડાની અસર જામનગર જીલ્લામાં કોઈ ખાસ જોવા મળી નથી. પરંતુ અંહી આ સ્વયંસેવક યુવાનોએ ભાવનગરના ગ્રામ્ય વિસ્તારોની મદદ કરવાની પહેલ કરી.

 

Follow Us:
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
g clip-path="url(#clip0_868_265)">