દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 3.62 લાખથી વધુ નવા કેસ નોંધાયા, 3,997 દર્દીઓના થયા મોત

ભારતમાં કોરોના કહેર વરસાવી રહ્યો છે. દેશમાં 24 કલાકમાં કોરોનાના 3 લાખ 62 હજારથી વધુ નવા કેસ નોંધાયા.

| Updated on: May 14, 2021 | 8:07 AM

ભારતમાં કોરોના કહેર વરસાવી રહ્યો છે. દેશમાં 24 કલાકમાં કોરોનાના 3 લાખ 62 હજારથી વધુ નવા કેસ નોંધાયા, તો કાળમુખો કોરોના 3,997 લોકોને ભરખી ગયો. દેશમાં 24 કલાકમાં 3 લાખ 51 હજારથી વધુ લોકો સ્વસ્થ થયા છે. આ સાથે જ દેશમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા વધીને 37 લાખ 6 હજારને પાર પહોંચી છે. ભારતમાં અત્યાર સુધીમાં 2 લાખ 58 હજાર લોકોના કોરોનાથી મૃત્યુ થયા છે.

જો ગુજરાતની વાત કરવામાં આવે તો, રાજ્યમાં કોરોનાકાળમાં દિવસે દિવસે રાહત મળી રહી છે. કેસ સાથે મૃત્યુઆંક ઘટી રહ્યો છે અને રાજ્યમાં સાજા થવાના દરની સાથે સાજા થનારાઓની સંખ્યા પણ વધી રહી છે. રાજ્યમાં વધુ 109 દર્દીઓના મૃત્યુ સાથે 10 હજાર 742 પોઝિટિવ કેસ નોંધાયા.

જેની સામે 15 હજાર 269 દર્દીઓ કોરોના સામેનો જંગ જીત્યા અને હવે કુલ સાજા થનારા દર્દીઓની સંખ્યા 5 લાખ 93 હજાર 666ને પાર પહોંચી છે. તો કુલ મૃત્યુઆંક 8,840 પર પહોંચ્યો છે. જો કે રાજ્યમાં હજુ 1 લાખ 22 હજાર 847 સક્રિય કેસો છે, તો 796 દર્દીઓ વેન્ટિલેટર પર છે. રાહતની વાત એ છે કે સાજા થવાનો દર વધીને 81.85 ટકા થયો છે.

Follow Us:
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
g clip-path="url(#clip0_868_265)">