Rajkot ડેરી દ્વારા પશુપાલકો માટે મહત્વની જાહેરાત, 1 ઓગસ્ટથી દૂધ ખરીદ ભાવમાં 10 રૂપિયાનો વધારો

આ સભામાં કેબિનેટ પ્રધાન અને સહકારી આગેવાન જયેશ રાદડિયાએ ટકોર કરી કે, દૂધમાં ભેળસેળ નહીં ચલાવી લેવાય. જો કોઇ દૂધ ઉત્પાદક ભેળસેળ કરતા હશે, તો તેની સામે આકરા પગલા લેવાશે.

Rajkot ડેરી દ્વારા પશુપાલકો માટે મહત્વની જાહેરાત, 1 ઓગસ્ટથી દૂધ ખરીદ ભાવમાં 10 રૂપિયાનો વધારો
Important announcement for pastoralists by Rajkot Dairy
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 23, 2021 | 9:48 PM

Rajkot ડેરીએ પશુપાલકો માટે મહત્વની જાહેરાત કરી છે. 1 ઓગસ્ટથી દૂધ ખરીદ ભાવમાં 10 રૂપિયાનો વધારો કરી પશુપાલકોને પ્રતિકિલો ફેટના 680 રૂપિયા ચૂકવવાની જાહેરાત કરાઇ છે. આજે રાજકોટ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘની 61મી વાર્ષિક સાધારણ સભા મળી હતી. જેમાં આ જાહેરાત કરવામાં આવી. આ ઉપરાંત આ વર્ષે પણ દૂધ ઉત્પાદકો માટે 10 લાખનો અકસ્માત વીમો ચાલુ રાખવાની જાહેરાત કરવામાં આવી છે. દૂધમાં ભેળસેળ અને અનિયમિત 39 મંડળીઓની નોંધણી રદ કરવામાં આવી છે.

આ સભામાં કેબિનેટ પ્રધાન અને સહકારી આગેવાન જયેશ રાદડિયાએ ટકોર કરી કે, દૂધમાં ભેળસેળ નહીં ચલાવી લેવાય. જો કોઇ દૂધ ઉત્પાદક ભેળસેળ કરતા હશે, તો તેની સામે આકરા પગલા લેવાશે. આ ઉપરાંત ડેરીના ચેરમેન ગોરધન ધામેલીયાએ કહ્યું કે, ભેળસેળ કરનાર 90 મંડળીઓ સામે પગલા લેવામાં આવ્યા છે.

WhatsApp એ લોન્ચ કર્યું ચેટ ફિલ્ટર, ચેટ જોવા માટે સ્ક્રોલ કરવું નહીં પડે
આજનું રાશિફળ તારીખ : 23-04-2024
500 કરોડની આ આલીશાન હોટલમાં અનંત રાધિકા કરશે લગ્ન !
અંબાણી પરિવારમાં હાઇટમાં સૌથી ઊંચું કોણ? જાણો મુકેશ અંબાણીની ઊંચાઈ કેટલી
New Tax Regime માં પણ બચાવી શકો છો આવકવેરો, જાણી લો આખું ગણિત
IPL મેચ પહેલા રોહિત શર્મા સાથે વિદેશી કોચે કર્યું આવું કામ, કેમેરા મેન પણ શરમાયો, જુઓ Video

Latest News Updates

બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસના કાર્યકર્તાઓએ કર્યા દેખાવો
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસના કાર્યકર્તાઓએ કર્યા દેખાવો
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
g clip-path="url(#clip0_868_265)">