આગામી 2 દિવસ રાજ્યમાં ગરમી વધવાની આગાહી, આવતીકાલે 43થી 44 ડિગ્રી સુધી ગરમીનો પારો જાય તેવી શક્યતા

રાજ્યના મોટા ભાગના શહેરોમાં હાલ કાળઝાળી ગરમી પડી રહી છે ત્યારે હવામાન વિભાગે આગામી 2 દિવસ ગરમીનું પ્રમાણ વધશે તેવી આગાહી કરી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: May 19, 2022 | 7:44 PM

રાજ્યના મોટા ભાગના શહેરોમાં હાલ કાળઝાળી ગરમી (Heat) પડી રહી છે ત્યારે હવામાન વિભાગે આગામી 2 દિવસ ગરમીનું પ્રમાણ વધશે (heat will increase) તેવી આગાહી કરી છે. હવામાન વિભાગની આ આગાહી પ્રમાણે અણદાવાદ, ગાંધીનગર, પાટણ, ડીસા, કચ્છ અને સુરેન્દ્રનગરમાં ગરમીનો પારો 43થી 44 ડિગ્રીએ પહોંચે તેવી શક્યતા છે. રાજ્યમાં સૌથી વધુ ગરમી અમદાવાદમાં છે. અમદાવાદમાં ગરમીને ધ્યાનમાં રાખીને અત્યારે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જો કે ગરમીનો પારો 44 ડિગ્રીને પાર જાય તો અમદાવાદમાં ઓરેન્જ એલર્ટ પણ જાહેર કરવામાં આવી શકે છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યમાં આગામી 5 દિવસ સુધી સુકું હવામાન રહેશે તો હાલની સ્થિતિ પ્રમાણે રાજ્યમાં વરસાદ પડે તેવા કોઈ અણસાર જણાતા નથી.

લાઠી રોડ પર બે કારમાં આગ લાગી

અમરેલીના લાઠી રોડ પર બે કારમાં આગ લાગી હોવાની ઘટના સામે આવી હતી. હુંડાઈ શોરૂમની બાજુમાં આવેલ ગેરેજમાં બે કારમાં આગ લગી હતી. આગની જાણ થતાની સાથે જ ફાયરની ટિમે ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો. ભીષણ આગમાં બંને કાર આગમાં બળીને થઈ ખાખ થઈ ગઈ હતી. મહત્વનું છે કે, હાલ આ આગ લાગવા પાછળનું કારણ અકબંધ છે.

Follow Us:
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
g clip-path="url(#clip0_868_265)">