TV9 Exclusive : સાયન્સ સીટીમાં 266 કરોડના ખર્ચે તૈયાર થયેલ એક્વાટિક ગેલેરીમાં માછલીઓના મોત, અનેક તર્ક-વિતર્ક

266 કરોડ રૂપિયા ખર્ચે તૈયાર થયેલી એકવાટિક ગેલેરી ભારતનું સૌથી મોટું એકવેરિયમ છે. આ એકવેરિયમમાં દેશ-વિદેશની 188 પ્રજાતીની 11,690 માછલીઓ જોવા મળશે. એક્વેટિક ગેલેરીને 10 ઝોનમાં વહેંચવામાં આવી છે.

Jignesh Patel
| Edited By: | Updated on: Jul 22, 2021 | 6:18 PM

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) દ્વારા સાયન્સ સિટી ( Science City)માં નિર્માણ પામેલા ત્રણ પ્રકલ્પોનું વર્ચ્યૂલ લોકાર્પણ કર્યું હતું. જેમાં 266 કરોડ રૂપિયા ખર્ચે તૈયાર થયેલી એકવાટિક ગેલેરી (Aquatic gallery) સૌથી વધુ આકર્ષણનું કેન્દ્ર બની છે.

 

પરંતુ લોકાર્પણના ગણતરીના દિવસોમાં જ એક્વાટિક ગેલેરીમાં દુર્લભ ગણાતી અનેક માછલીઓના મોત થયા છે. દુનિયાના વિવિધ મહાસાગરોમાંથી વિશિષ્ટ પ્રકારની 188 પ્રજાતીની 11,690 માછલીઓ લવાઈ હતી. આ પરથી કહી શકાય કે માછલીઓ માટેની લાઈફ સપોર્ટ સિસ્ટમ શોભાના ગાંઠિયા સમાન છે.

 

 

નોંધનીય છે કે આ 266 કરોડ રૂપિયા ખર્ચે તૈયાર થયેલી એકવાટિક ગેલેરી ભારતનું સૌથી મોટું એકવેરિયમ છે. આ એકવેરિયમમાં દેશ-વિદેશની 188 પ્રજાતીની 11,690 માછલીઓ જોવા મળશે. એક્વેટિક ગેલેરીને 10 ઝોનમાં વહેંચવામાં આવી છે. 68 ટાંકીઓ બનાવવામાં આવી છે. તાજા પાણી, ભાંભરુ પાણી અને દરિયાઈ પાણીમાં રહેતી માછલીઓ રાખવામાં આવી છે.

 

જટિલ લાઈફ સપોર્ટ સિસ્ટમ, શુદ્ધિકરણ અને વોટર ટ્રીટમેન્ટની વ્યવસ્થા કરવામાં આવી છે. ખારું પાણી અને ભાંભરૂ પાણી બનાવવાની વ્યવસ્થા કરવામાં આવી છે. એક્વેરિયમની મુખ્ય ટેન્કમાં દુનિયાભરમાં જોવા મળતી શાર્ક પ્રજાતી મુકવામાં આવી છે. 28 મીટરની વિશિષ્ટ વોક વે ટનલ બનાવવામાં આવી છે.

 

આ પણ વાંચો: Bharatmala Project : બનાસકાંઠાના ખેડૂતોની સમસ્યાને લઈ સાંસદ પરબતભાઇ પટેલે, માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીને કરી રજૂઆત

Follow Us:
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
g clip-path="url(#clip0_868_265)">