Navsari માં પાંચ ઇંચ વરસાદથી જળબંબાકારની સ્થિતિ, અનેક વિસ્તારોમાં પાણી ભરાયા

નવસારી જિલ્લામાં સાર્વત્રિક વરસાદના કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ સર્જાયો છે જ્યારે નવસારી શહેરમાં વરસાદી પાણી ભરાવાના બનાવો બનતાં જનજીવન પ્રભાવિત થયું છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 18, 2021 | 4:30 PM

લાંબા વિરામ બાદ દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની પધરામણી થઈ છે. જેમાં નવસારી(Navsari)  જિલ્લામાં પાંચ ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. જ્યારે નવસારી શહેરમાં વરસાદી(Rain)  પાણી ભરાવાના બનાવો બનતાં જનજીવન પ્રભાવિત થયું છે.

લાંબા સમયથી વરસાદના અભાવે લોકો ગરમીથી ત્રસ્ત હતા પરંતુ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી ના કારણે શહેર અને જિલ્લામાં ભારે વરસાદ વરસ્યો છે સરેરાશ પાંચ ઇંચ જેટલો વરસાદ વરસતા વરસાદનો માહોલ જામ્યો છે. વરસાદના કારણે ખેડૂતોમાં ખુશીની લાગણી વ્યાપી છે. શહેરી વિસ્તારોમાં પાણી ભરાવાના બનાવો પણ બન્યા છે, જેમાં ખાસ કરીને નવસારી શહેરના પ્રજાપતિ આશ્રમ, શહીદ ચોક, વિજલપોર, રામનગર, નવસારી, બારડોલી, ગ્રીડ રોડ, રેલવે સ્ટેશન ગરનાળુ રીંગ રોડ વિઠ્ઠલ મંદિર ચોવીસી, દીપલા, હળપતિવાસ, છાપરા સિલ્વર પાર્ક શાંતાદેવી રોડ કૈલાશ પાવર જેવા શહેરના મુખ્ય વિસ્તારોમાં પાણી ભરાયા હતા જે નગરપાલિકાની પ્રિમોન્સુન કામગીરીની પોલ ખોલી રહ્યા છે ઉપરવાસમાં વરસાદ ના કારણે શહેરની પૂર્ણા નદીની સપાટીમાં પણ વધારો થયો છે.

Follow Us:
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
g clip-path="url(#clip0_868_265)">