અમરેલીમાં બાબરા વિસ્તારમાં કેનાલમાં પાણી છોડાયું, પાંચ ગામના ખેડૂતોને થશે ફાયદો

Amreli જિલ્લામાં બાબરાના ગામડાઓમાં કેનાલમાં પાણી છોડાતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. જેમાં આજે  Amreliના  બાબરાના ગામડાઓ માં કરીયાણા ના કાળુંભાર ડેમ માંથી કેનાલ માં છોડવામાં આવ્યું હતું.

અમરેલીમાં બાબરા વિસ્તારમાં કેનાલમાં પાણી છોડાયું, પાંચ ગામના ખેડૂતોને થશે ફાયદો
Follow Us:
Chandrakant Kanoja
| Edited By: | Updated on: Jan 22, 2021 | 10:18 AM

Amreli જિલ્લામાં બાબરાના ગામડાઓમાં કેનાલમાં પાણી છોડાતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. જેમાં આજે  Amreliના  બાબરાના ગામડાઓ માં કરીયાણા ના કાળુભાર ડેમ માંથી કેનાલ માં છોડવામાં આવ્યું હતું. જો ગઇકાલે  ખાખરિયા ગામ ના ખેડૂતો દ્વારા કેનાલ માં બેસી રામધૂન બોલાવી વિરોધ કર્યો હતો. તેમણે જ પાણી છોડવા માટે માંગ કરી હતી, જેના પગલે તંત્ર આખરે સફાળું જાગ્યું હતું અને આખરે કેનાલ માં પાણી છોડવામાં આવ્યું હતું. કેનાલમાં પાણી છોડાતા પાંચ ગામમાં ખેડૂતોને શિયાળુ પાકમાં ફાયદો થશે.

IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">