Rajkot : વીરપુરના નાગરિકો આધાર કાર્ડની કામગીરી લઈને ત્રાહિમામ, જેતપુર સુધી થાય છે ધક્કો

વીરપુરમાં (Virpur) આધાર કાર્ડની (Aadhar Card) કામગીરી બંધ થઇ ગઈ છે. જેને લઈને વીરપુરના નાગરિકોને આધાર કાર્ડની કામગીરી માટે જેતપુર જવું પડે છે.

Rajkot : વીરપુરના નાગરિકો આધાર કાર્ડની કામગીરી લઈને ત્રાહિમામ, જેતપુર સુધી થાય છે ધક્કો
વીરપુરના નાગરિકો આધાર કાર્ડની કામગીરીથી ત્રાહિમામ
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 14, 2021 | 12:20 PM

આધારકાર્ડ (Aadhar Card) હવે તમામ સરકારી કામકાજમાં ઉપયોગી અને ફરજીયાત કરવામાં આવ્યું છે. રાજકોટ (Rajkot) જિલ્લાના વીરપુર (Virpur) ગામમાં આધાર કાર્ડની કામગીરી થતી જ નથી અને લોકો આધાર કાર્ડ કાઢવા માટે ત્રાહિમામ પોકારી જાય છે.

20 હજારની વસ્તી ધરાવતા વીરપુર ગામના લોકને એક આધાર કાર્ડ કઢાવવા માટે કે તેને લગતી કોઈ કામગીરી કરવા માટે વીરપુરથી જેતપુર સુધીનો 20 કિલોમીટરનો ધક્કો ખાવો પડે છે. ખેત મજૂરો અને ખેડૂતની વધુ વસતી ધરાવતું આ ગામના લોકોને આધાર કાર્ડ કઢાવવા માટે સવારના તમામ જાતના કામને પડતા મૂકીને જેતપુર આવી જવું પડે છે. આમ છતાં કામ એક દિવસમાં પૂરું થતું નથી. એક આધાર કાર્ડ માટે જેતપુરનો ધક્કો ખાવો પડે છે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

નોંધનીય છે કે, 20 હજારની વસ્તી ધરાવતા વીરપુરમાં આધાર કાર્ડની કામગીરી માટે 5 માસ પહેલા સરકારે વીરપુર પોસ્ટ ઓફિસમાં તમામ જાતની સુવિધા કરી આપી છે. પરંતુ આમ છતાં અહીં કાયમ માટે આધાર કાર્ડની કીટ બંધ છે. આ બાબતે વીરપુર ગ્રામ પંચાયત અને વીરપુરના સરપંચ દ્વારા સરકારના તમામ લગતા વળગતા વિભાગોને લેખિત મૌખિક રીતે રજુઆત કરી ચુક્યા છે. પરંતુ કોઈ નિવેડો આવ્યો નથી.

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">