VADODARA : પાણીજન્ય રોગચાળાએ ઉચક્યું માથું, જૂની ગઢી વિસ્તારમાં કોલેરાના કેસમાં વધારો

કોલેરાના કેસો મુદ્દે VMC સ્ટેન્ડિંગ ચેરમેને કહ્યું કે કેસો સામે આવ્યા બાદ જરૂરી પગલાં લેવાની શરૂઆત કરી છે, માસ સેમ્પલિંગ લેવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. ક્યાં કારણોસર આ પરિસ્થિતિ સર્જાઈ તે અંગે તપાસ પણ કરવામાં આવી રહી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 23, 2021 | 6:25 PM

કોરોનાના કહેર વચ્ચે વડોદરામાં પાણીજન્ય રોગચાળાએ માથું ઉચક્યું છે.કોરોનાના વધતા કેસ વચ્ચે કોલેરાએ માથુ ઉચક્યું છે.જૂની ગઢી વિસ્તારમાં કોલેરાના કેસમાં સતત વધારો થયો છે.એટલું જ નહીં કોલેરાને કારણે 60 વર્ષીય મહિલાનું સારવાર દરમિયાન મોત થયું હોવાનો પણ સ્થાનિકો કહી રહ્યાં છે.

તો 10થી વધુ કોલેરાગ્રસ્ત લોકો સારવાર હેઠળ છે. સ્થાનિકોનો આરોપ છે કે તેમના વિસ્તારમાં લાંબા સમયથી દૂષિત પાણી આવી રહ્યું છે.જે અંગે કોર્પોરેશનમાં અનેક રજૂઆત કરવામાં આવી છે.પરંતુ સમસ્યાનો ઉકેલ લવાયો નથી. દૂષિત પાણીને કારણે જ કોલેરાના કેસ વધ્યાં હોવાના આક્ષેપ કરી રહ્યાં છે.

તો બીજી તરફ VMC સ્ટેન્ડિંગ ચેરમેને કહ્યું કે કેસો સામે આવ્યાં બાદ માસ સેમ્પલિંગ લેવાની પ્રક્રિયા શરૂ કરાઇ છે.ક્યાં કારણોસર આ પરિસ્થિતિ સર્જાઈ તે અંગે તપાસ પણ કરવામાં આવી રહી છે.

કોલેરાના કેસો મુદ્દે VMC સ્ટેન્ડિંગ ચેરમેને કહ્યું કે કેસો સામે આવ્યા બાદ જરૂરી પગલાં લેવાની શરૂઆત કરી છે, માસ સેમ્પલિંગ લેવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. ક્યાં કારણોસર આ પરિસ્થિતિ સર્જાઈ તે અંગે તપાસ પણ કરવામાં આવી રહી છે. ફૂડ પોઇઝનિંગને કારણે પણ કેસો આવ્યા હોવાની વાત છે, અમે આ મુદ્દે ખરાઈ કરી રહ્યા છે. વડોદરાના ઓલ્ડસીટી વિસાતરમાં અને સલ્મ વિસ્તારમાં ઇલેક્ટ્રિક વાયર નાંખવા માટેની પ્લાસ્ટિક પાઇપ લાઇન નાંખવામાં આવતી હોવાને કારણે પણ દૂષિત પાણીની સમસ્યા સર્જાય છે.

આ પણ વાંચો : Ahmedabad : મોંઘવારી પતંગરસિયાઓની મજા બગાડશે ? પતંગ અને દોરીના ભાવમાં વધારો

 

Follow Us:
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
g clip-path="url(#clip0_868_265)">