Vadodara : પાદરા તાલુકાના ખેડૂતોનો પાક નિષ્ફળ ગયો, વળતરની માંગ કરી

ખેડૂતો ઉભા પાક પર ટ્રેકટર ફેરવવા મજબુર બન્યા છે.ત્યારે ખેડૂતોની રજૂઆત પર તંત્રએ સરકારના આદેશ મુજબ યોગ્ય કાર્યવાહી કરવા આશ્વાસન આપ્યું છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 24, 2021 | 10:01 PM

ખેડૂતોને વધુ એક વાર પડતા પર પાટું પડ્યું છે. વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના 10 જેટલા ગામોના ખેડૂતોના ઉભા પાક પર કોઈ વાયરસે હુમલો કરતા પાક નિષ્ફળ ગયો છે. જેના પગલે ખેડૂતોએ પાદરા મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપી વળતરની માંગ કરી છે.

રાજયમાં ઓછા વરસાદના કારણે કપાસ, દિવેલા સહિતના પાકોમાં વાયરસ આવતા પાકને વ્યાપક નુકશાન પહોંચ્યું છે.જેથી મોટાભાગના ખેડૂતો ઉભા પાક પર ટ્રેકટર ફેરવવા મજબુર બન્યા છે.ત્યારે ખેડૂતોની રજૂઆત પર તંત્રએ સરકારના આદેશ મુજબ યોગ્ય કાર્યવાહી કરવા આશ્વાસન આપ્યું છે.

ગુજરાતમાં પ્રથમ રાઉન્ડના વરસાદ બાદ બીજા રાઉન્ડનો વરસાદ હજુ પડ્યો નથી. ખેડૂતો પોતાના ઉભા પાકને બચાવવા માટે વરસાદની રાહ જોઇ રહ્યાં છે . તેમજ જરૂર પડે તો સરકારને વહેલી તકે સિંચાઇના પાણી માટે પણ અપીલ કરી રહ્યાં છે . જો કે રાજયમાં પણ મોટાભાગન ડેમોમાં વર્ષ સુધી ચાલે તેટલું જ પીવાનું પાણી હોવાના પગલે સરકાર માટે પણ સિંચાઇનું પાણી આપવું એ મોટો પ્રશ્ન બન્યો છે.

તેવા સમયે સૂકા વાતાવરણના પગલે રાજયના અનેક જિલ્લામો ખેડૂતોના ઉભા પાકમાં જીવાતનો ઉપદ્રવ જોવા મળી રહ્યો છે. તેમજ તેના લીધે જો આગામી દિવસોમાં વરસાદ નહિ પડે તેઓ ખેડૂતોને મોટું આર્થિક નુકશાન સહન કરવાનો વારો આવશે .

આ પણ વાંચો : Narayan Rane Arrest: જાણો ભારતમાં કોઈ પણ મંત્રીની ધરપકડ કરવા માટે શું પ્રક્રિયા હોય છે

આ પણ વાંચો : Sabarkantha: જીલ્લામાં એકેય જળાશયમાંથી નથી અપાતા ખેડૂતોને કેનાલના પાણી, 2.28 લાખ હેકટર ખેતી પર સંકટ

 

Follow Us:
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">