VADODARA : MLA કેતન ઈનામદારે મુખ્યપ્રધાનને લખ્યો પત્ર, શાળાઓ મર્જ કરવી હાલના સંજોગોમાં યોગ્ય નહીં હોવાની રજુઆત

સાવલીના MLA કેતન ઈનામદારે મુખ્યપ્રધાનને શાળાઓ મર્જ કરવા અંગે પત્ર લખ્યો છે. કેતન ઈનામદારે પોતાના પત્રમાં ઉલ્લેખ કર્યો છે કે, શાળાઓ મર્જ કરવી હાલના સંજોગોમાં યોગ્ય નથી.

VADODARA : MLA કેતન ઈનામદારે મુખ્યપ્રધાનને લખ્યો પત્ર, શાળાઓ મર્જ કરવી હાલના સંજોગોમાં યોગ્ય નહીં હોવાની રજુઆત
MLA Ketan Inamdar writes letter to CM
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 20, 2021 | 7:15 PM

VADODARA : જિલ્લાના સાવલીના MLA કેતન ઈનામદારે મુખ્યપ્રધાનને શાળાઓ મર્જ કરવા અંગે પત્ર લખ્યો છે. કેતન ઈનામદારે પોતાના પત્રમાં ઉલ્લેખ કર્યો છે કે, શાળાઓ મર્જ કરવી હાલના સંજોગોમાં યોગ્ય નથી. શાળાઓ બંધ થવાથી શિક્ષણનું સ્તર ઘટશે સાથે જ શાળાઓ મર્જ થવાથી અનેક સ્ટાફ ફાજલ પડશે. સાવલી દેસર વડોદરામાં 68 શાળાઓનું કલસ્ટર બનાવ્યું છે. શાળાઓ મર્જ ન કરવા અંગે પત્ર લખી મુખ્યપ્રધાનને મોકલવામાં આવ્યો છે. આ મામલે સાવલીના ધારાસભ્ય કેતન ઇમાનદારે મીડિયા સાથે વાતચીત કરી હતી. અને તેઓએ શું જણાવ્યું હતું સાંભળો આ વીડિયોમાં.

Green Tea Bag Reuse : વપરાયેલી ગ્રીન ટી બેગને ફેંકો નહીં, ઘરના કામમાં તેનો કરો ફરીથી ઉપયોગ
આ છે દેશની સૌથી ખૂબસૂરત મિકેનિક ગર્લ, જુઓ ફોટોસ
સૈફની Ex વાઈફ કરીના કરતાં કેટલા વર્ષ મોટી છે?
PM મોદીએ હેલિકોપ્ટરમાં કર્યા રામલલ્લાના સૂર્ય તિલકના દર્શન, તસવીરો કરી શેર
સલમાન ખાન પાસે કેટલા ઘર છે, જાણીને ચોંકી જશો
IPLમાં સૌથી વધુ સદી ફટકારવા મામલે ટોપ પર છે આ ભારતીય સ્ટાર, જાણો કોણ છે ટોપ 10માં?

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">