VADODARA : આરોગ્ય વિભાગની પાણીપુરીના વિક્રેતાઓ પર તવાઇ, પુરી-ચણા-મસાલાના નમુના લેવાયા

કોર્પોરેશનના વાઘોડિયા રોડ સહિત શહેરના અલગ-અલગ વિસ્તારોમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં પાણીપુરી વિક્રેતાઓ પર આરોગ્ય વિભાગની ટીમ ત્રાટકી હતી.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 12, 2021 | 6:32 PM

VADODARA : તહેવારો આવતાની સાથે જ ખાણીપીણીના વેપારીઓ કમાવવાની લાયમાં ભેળસેળયુક્ત ખોરાકનું વેચાણ કરે છે. ત્યારે વડોદરા કોર્પોરેશને આ અંગે કવાયત હાથ ધરી છે. જેમાં પાણીપુરી વિક્રેતાઓ પર કોર્પોરેશનની તવાઈ આવી છે. કોર્પોરેશનના વાઘોડિયા રોડ સહિત શહેરના અલગ-અલગ વિસ્તારોમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં પાણીપુરી વિક્રેતાઓ પર આરોગ્ય વિભાગની ટીમ ત્રાટકી હતી. પુરી, ચણા તથા મસાલાના નમુના લેવામાં આવ્યા છે. નમુના ફેઇલ જશે તો તે વેપારીઓ સામે કાર્યવાહી થશે. ગઇકાલે કોંગ્રેસના કોર્પોરેટરોએ સામાન્ય સભામાં આ મુદ્દો ઉઠાવ્યો હતો. ત્યારે હવે જોવું રહ્યું કે આ મામલે નવું શું ખુલે છે.

 

Follow Us:
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
g clip-path="url(#clip0_868_265)">