કેન્દ્રીય કાયદા પ્રધાન કિરણ રિજિજૂનું મોટું નિવેદન, કહ્યું જયારે નેતાઓ મુશ્કેલીમાં મુકાય ત્યારે જજને આગળ કરે છે

કેન્દ્રીય કાયદા પ્રધાન કિરણ રિજિજૂએ દાવો કર્યો કે જ્યાં અમે કામ નથી કરી શકતા એ સ્થિતિમાં અમે જજને આગળ કરીએ છીએ અને જજના આગળ રહેવાથી કામ સરળતાથી પાર પડે છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 26, 2021 | 7:41 PM

GANDHINAGAR : રાજકીય નેતાઓ જ્યારે મુશ્કેલીમાં મુકાય છે ત્યારે જજને આગળ કરે છે…આ મોટું નિવેદન આપ્યું છે કેન્દ્રીય કાયદાપ્રધાન કિરણ રિજિજૂએ.ગાંધીનગરમાં નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી ખાતે સ્કૂલ ઓફ લૉના વિવિધ પ્રકલ્પોના શુભારંભ પ્રસંગે હાજર રહેલા  કેન્દ્રીય કાયદા પ્રધાન કિરણ રિજિજૂએ દાવો કર્યો કે જ્યાં અમે કામ નથી કરી શકતા એ સ્થિતિમાં અમે જજને આગળ કરીએ છીએ અને જજના આગળ રહેવાથી કામ સરળતાથી પાર પડે છે.

સાથે જ કિરણ રિજજૂએ ઉમેર્યું કે જજના તમામ આદેશનું અમારે અમલીકરણ કરવાનું હોય છે. જો અમલીકરણ ન થાય તો કોર્ટની અવમાનનાનો પણ અમને ડર રહેતો હોય છે.કિરણ રિજજૂએ ભાર મુક્યો કે સરકાર અને ન્યાયતંત્ર વચ્ચે સંકલન અને તાલમેલ જરૂરી છે.

કેન્દ્રીય કાયદા મંત્રી કિરણ રિજજૂએ ગાંધીનગરમાં નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીમાં નવનિર્મિત સ્કુલ ઓફ લો ફોરેન્સિક જસ્ટિસ એન્ડ પોલિસી સ્ટડીઝનો પ્રારંભ કરવામાં આવ્યો. વર્તમાન સમયમાં ગુનાના બદલાતા પ્રકારો સામે ટેકનોલોજી થી સુસજ્જ લીગલ એક્સપર્ટ માનવબળ દેશને પૂરું પાડવામાં આ સ્કુલ એક સક્ષમ ઇકોસિસ્ટમ ઊભી કરશે.

આ પણ વાંચો : Sports News : અમદાવાદમાં ટ્રાન્સટેડિયા ખાતે ભારતના પહેલા સ્પોર્ટ્સ આરબિટ્રેશન સેન્ટરની શરૂઆત, કેન્દ્રીય મંત્રી કિરણ રીજીજુએ કર્યું ઉદ્ઘાટન

આ પણ વાંચો : AAPનો કોરોના સ્પ્રેડર ડાયરો? ત્રીજી લહેરની આશંકા વચ્ચે ગાંધીનગરમાં આમ આદમી પાર્ટીએ હજારોની ભીડ ભેગી કરી

 

Follow Us:
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસના કાર્યકર્તાઓએ કર્યા દેખાવો
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસના કાર્યકર્તાઓએ કર્યા દેખાવો
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
g clip-path="url(#clip0_868_265)">