Surat : તક્ષશિલા અગ્નિકાંડ મામલે મૃતક વિદ્યાર્થીઓના પરિવારે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી

જેમાં ગુજરાત હાઇકોર્ટે ટ્યુશન કલાસના માલિકને જામીન આપી છે. જેના પગલે આ કાંડમાં મૃતક વિધાર્થીઓના પરિવારે સુપ્રિમ કોર્ટમાં અરજી કરી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 26, 2021 | 3:44 PM

ગુજરાતના સુરત(Surat) ના તક્ષશિલા અગ્નિકાંડ મામલે મૃતક વિદ્યાર્થીઓના પરિવારે સુપ્રીમ કોર્ટ(Supreme Court) માં અરજી દાખલ કરી છે. જેમાં ગુજરાત હાઇકોર્ટે ટ્યુશન કલાસના માલિકને જામીન આપી છે. જેના પગલે આ કાંડમાં મૃતક વિધાર્થીઓના પરિવારે સુપ્રિમ કોર્ટમાં અરજી કરી છે. ઉલ્લેખનીય છે કે વર્ષ 2019માં સુરતમાં ટ્યુશન કલાસમાં આગ લાગવાની ઘટનામાં 22 વિદ્યાર્થીઓના મોત થયા હતા.

આ પણ વાંચો : સારા સ્વાસ્થ્ય માટે દિવસમાં 10,000 પગલા ચાલવું ખુબ જરૂરી, આ લક્ષ પૂરું કરવાના સરળ ઉપાય જાણો

આ પણ વાંચો : Multibagger stocks : આ શેરે 12 વર્ષમાં 1 લાખના રોકાણે 3.5 કરોડ રૂપિયામાં તબદીલ કર્યું? શું છે આ સ્ટોક તમારા પોર્ટફોલિયોમાં ? 

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">