Surat : રેલ્વે સ્ટેશને કોરોનાને ખુલ્લું આમંત્રણ, લોકો કોરોના નિયમોનો ખુલ્લેઆમ કરે છે ભંગ, તંત્ર નિંદ્રાધીન
સુરત રેલવે સ્ટેશન પર પાલિકાની પણ મોટી બેદરકારી જોવા મળી છે. જેમાં લોકો માસ્ક, સોશિયલ ડિસ્ટન્સ વગર ફરે છે અને તંત્ર કોઇ જ કાર્યવાહી નથી કરતું .
ગુજરાતના કોરોના(Corona) નો કહેર ઘટતાની સાથે જ અનેક સ્થળોએ તંત્ર પણ નિંદ્રાધીન બન્યું છે. જેમાં સુરત(Surat) માં કોરોનાનો કેર ઘટતા લોકો સાથે તંત્ર પણ નિંદ્રાધીન થયું હોવાનું સામે આવ્યું છે. જેમાં સુરત રેલવે સ્ટેશન પર પાલિકાની પણ મોટી બેદરકારી જોવા મળી છે. જેમાં લોકો માસ્ક, સોશિયલ ડિસ્ટન્સ વગર ફરે છે અને તંત્ર કોઇ જ કાર્યવાહી નથી કરતું . તેમજ સુરત રેલવે સ્ટેશન પર દરરોજ હજારોની સંખ્યામાં લોકોની અવરજવર થાય છે. જ્યારે કોરોના મહામારી વચ્ચે આ દ્રશ્યો ગંભીર સાબિત થાય તો નવાઈ નહીં
આ પણ વાંચો : 18 મહિના DA અને DR રોકીને સરકારે બચાવ્યા 34402 કરોડ રૂપિયા, નાણાપ્રધાને સંસદમાં બતાવ્યું કારણ
આ પણ વાંચો : Kishore Kumar Birth Anniversary: જ્યારે કિશોર કુમારે પોતાની જાતને જ કહી દીધું હતું, ‘કાઢો આને ડિરેક્ટરમાંથી’
Latest Videos
Latest News