Surat : સરકારની કાર્યવાહી સામે ડોકટરોનો આક્રોશ, એપીડેમિક એક્ટ મુજબની કાર્યવાહી યોગ્ય નહિ

અમે કોરોનાકાળમાં સરકારની સાથે કદમથી કદમ મિલાવ્યો છે. તેમજ છેલ્લા બે વર્ષથી અમે સારી કામગીરી કરી રહ્યા છે તેમ છતાં આરોગ્ય કમિશ્નર અમારી પાસે કામગીરીનો હિસાબ માંગે છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 06, 2021 | 8:56 PM

ગુજરાત(Gujarat)માં છેલ્લા ત્રણ દિવસથી વિવિધ સરકારી હોસ્પિટલોમાં પોતાની પડતર માંગણીને લઇને હડતાળ કરી રહેલા ડોકટરો(Doctors)પણ હવે સરકાર સામે લડી લેવાના મૂડમાં છે. જેમાં સુરત ખાતે હડતાળ કરી રહેલા ડોકટરોએ સ્પષ્ટ કર્યું છે અમે કોરોનાકાળમાં સરકારની સાથે કદમથી કદમ મિલાવ્યો છે. તેમજ છેલ્લા બે વર્ષથી અમે સારી કામગીરી કરી રહ્યા છે તેમ છતાં આરોગ્ય કમિશ્નર અમારી પાસે કામગીરીનો હિસાબ માંગે છે. તેમજ આ સરકાર અમારી પર એપડેમિક એક્ટ હેઠળ કાર્યવાહી કરવા માંગે છે જે યોગ્ય નથી.

આ પણ વાંચો : Indian Railway : અમદાવાદ અને કુડાલ વચ્ચે દોડશે ગણપતી ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેન, જાણો તમામ વિગત

આ પણ વાંચો : ખેલ રત્નનું નામ બદલવા સામે કોંગ્રેસે કહ્યુ મોદી અને જેટલી સ્ટેડીયમનુ પણ બદલો નામ

Follow Us:
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">