SURAT : ગજેરા સ્કુલને DEOએ ફટકારી નોટીસ, નિયમ વિરુદ્ધ ધોરણ-8ના વર્ગો શરૂ કર્યા હતા

સરકારે ધોરણ-1થી 8ના વર્ગો શરૂ કરવાની હજુ મંજૂરી નથી આપી.. તેમ છતાં ગજેરા સ્કૂલે પોતાની મનમરજીથી ધોરણ-8ના વિદ્યાર્થીઓને શાળાએ બોલાવીને ભણાવાનું શરૂ કરી દીધુ હતું.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 11, 2021 | 3:32 PM

SURAT : શાળામાં વર્ગો શરૂ કરવા અંગે સરકારની ગાઈડલાઈન અને નિયમો નેવે મૂકીને ધોરણ 8ના વિદ્યાર્થીઓને શાળાએ બોલાવનાર ગજેરા સ્કૂલને DEOએ નોટિસ ફટકારી છે. નિયમ વિરૂદ્ધ ધોરણ 8ના વર્ગો શરૂ કરતા ગજેરા સ્કુલ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે તેવો દાવો કરાયો છે. તપાસ સમિતિએ તૈયાર કરેલા રિપોર્ટમાં જાણવા મળ્યું છે કે ધોરણ 8ના વિદ્યાર્થીઓને સ્કૂલે બોલાવાયા હતા, જોકે શાળાએ એ વાતનો ઈન્કાર કરી દીધો હતો. હવે સ્કૂલ સામે કાર્યવાહી થશે.

મહત્વનું છે કે સરકારે ધોરણ-1થી 8ના વર્ગો શરૂ કરવાની હજુ મંજૂરી નથી આપી.. તેમ છતાં ગજેરા સ્કૂલે પોતાની મનમરજીથી ધોરણ-8ના વિદ્યાર્થીઓને શાળાએ બોલાવીને ભણાવાનું શરૂ કરી દીધુ હતું. મામલો ગરમાતા જે તે સમયે પોલીસ પણ સ્કૂલે પહોંચી હતી અને યોગ્ય કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી. તેમ છતાં પોલીસે પણ હજુ સુધી સ્કૂલ સામે કોઈ જ પગલાં લીધા નથી.

આ પણ વાંચો : સારા સમાચાર : રાજ્યમાં 17 ઓગષ્ટ બાદ મેઘમહેર થવાની હવામાન વિભાગની આગાહી, ખેડૂતોમાં આનંદ

આ પણ વાંચો : GANDHINAGAR : તાઉતે વાવાઝોડાના વળતર અંગે સરકાર અને વિપક્ષ આમને-સામને, સરકારે રિ-સર્વેની સ્પષ્ટ ના પાડી દીધી

Follow Us:
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">