Narmada :સ્ટેચ્યુ ઓફ યુનિટી 16 ઓગસ્ટ અને 30 ઓગસ્ટના રોજ પ્રવાસીઓ માટે ખુલ્લું રહેશે

જેમાં 17 ઓગસ્ટ અને 31 ઓગસ્ટના દિવસે સ્ટેચ્યુ ઓફ યુનિટીના અન્ય તમામ પ્રોજેક્ટ બંધ રહેશે, જ્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટીની ટિકિટ ઓનલાઈન બુક કરાવવાની રહેશે.

Narmada :સ્ટેચ્યુ ઓફ યુનિટી 16 ઓગસ્ટ અને 30 ઓગસ્ટના રોજ પ્રવાસીઓ માટે ખુલ્લું રહેશે
Statue of Unity will remain open for tourists on 16th and 30th August Narmada
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 11, 2021 | 5:07 PM

ગુજરાત(Gujarat)ના નર્મદામાં સ્થિત સ્ટેચ્યુ ઓફ યુનિટી( Statue Of Unity) 16 ઓગસ્ટ અને 30 ઓગસ્ટના રોજ પ્રવાસીઓ માટે ખુલ્લું રહેશે. જેમાં સામાન્ય રીતે સોમવારના રોજ સ્ટેચ્યુ ઓફ યુનિટી બંધ રાખવામાં આવે છે. પરંતુ પતેતી અને જન્માષ્ટમી પર્વ હોવાના કારણે સ્ટેચ્યુ ઓફ યુનિટી સોમવારે પણ ખુલ્લું રાખવામાં આવશે. જેમાં 17 ઓગસ્ટ અને 31 ઓગસ્ટના દિવસે સ્ટેચ્યુ ઓફ યુનિટીના અન્ય તમામ પ્રોજેક્ટ બંધ રહેશે, જ્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટીની ટિકિટ ઓનલાઈન બુક કરાવવાની રહેશે.

આ પણ વાંચો : WhatsApp યૂઝ કરવા માટે હવે તમને મોબાઇલ નંબરની જરૂર નથી, વર્ચ્યુઅલ નંબર મેળવીને કરી શકો છો લોગીન

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

આ પણ વાંચો : Gandhinagar : રાજ્ય સરકારની કેબીનેટ બેઠક પૂર્ણ, ભુપેન્દ્રસિંહે કહ્યું 9 દિવસનો કાર્યકમ વિક્રમજનક રહ્યો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">