Somnath: રેતશિલ્પ મહોત્સવમાં કલાકારોની અદભૂત કલાનું પ્રદર્શન, જુઓ વીડિયો

સોમનાથમાં રેત શિલ્પ મહોત્સવનું આયોજન જિલ્લા વિકાસ અધિકારી કચેરી દ્વારા કરવામાં આવ્યું છે. તો રેતશિલ્પ મહોત્સવમાં રેતશિલ્પ કલાકારોમાં પણ ઉત્સાહ જોવા મળ્યો હતો. ઘણા બધા રેત શિલ્પીઓ આ મહોત્સવમાં જોડાયા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 18, 2022 | 12:20 PM

સોમનાથ (Somnath) મહાદેવ મંદિરની નજીકની ચોપાટી પર રેત શિલ્પ (Sand sculpture) મહોત્સવનો પ્રારંભ થયો છે. રેતશિલ્પ મહોત્સવમાં રેતશિલ્પ કલાકારો દ્વારા આકર્ષક રેતશિલ્પ બનાવવામાં આવ્યા છે.

સોમનાથ મહાદેવ મંદિરના દર્શન કરવા રોજ હજારોની સંખ્યામાં લોકો આવતા હોય છે. ત્યારે સોમનાથ મહાદેવ મંદિરના નજીકના જ કિનારે ચોપાટી પર રેતશિલ્પ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યુ છે. જેથી અહીં આવનારા લોકો નજીકમાં જ આ મહોત્સવમાં રેતશિલ્પ પણ નીહાળી શકે અને વિવિધ વિષયો પર જાગૃતિ પણ ફેલાય.

રેતશિલ્પ મહોત્સવમાં રેતશિલ્પ કલાકારો દ્વારા આકર્ષક રેતશિલ્પ બનાવવામાં આવ્યા છે. મંદિરે દર્શન કરવા આવેલા લોકો આ રેતશિલ્પ જોઈ મંત્રમુગ્ધ બની ગયા છે. જાગૃતિ ફેલાવવા માટે કલાકારો સૈન્ય દિવસની ઉજવણી, સરદાર પટેલ, વીર સૈનિકો, પ્લાસ્ટિક મુક્ત ભારત, વેક્સીન અભિયાન, કોરોના જાગૃતિ અભિયાન જેવા વિષયો પર રેત શિલ્પ બનાવ્યા છે.

હાલમાં કોરોનાની ત્રીજી લહેર શરુ થઇ ગઇ છે, ત્યારે લોકો વેક્સીન લે તેમજ કોરોના ગાઇડલાઇનનું પાલન કરે તે માટે બનાવેલા રેત શિલ્પોએ લોકોનું આકર્ષણ કેન્દ્રીત કર્યુ છે. સોમનાથમાં હજારોની સંખ્યામાં રોજ શ્રદ્ધાળુઓ આવે છે ત્યારે સોમનાથમાં કોરોનાનું સંક્રમણ ન ફેલાય તે માટે આ મહોત્સવમાં જાગૃતિ ફેલાવવામાં આવી છે.

સોમનાથમાં રેત શિલ્પ મહોત્સવનું આયોજન જિલ્લા વિકાસ અધિકારી કચેરી દ્વારા કરવામાં આવ્યું છે. તો રેતશિલ્પ મહોત્સવમાં રેતશિલ્પ કલાકારોમાં પણ ઉત્સાહ જોવા મળ્યો હતો. ઘણા બધા રેત શિલ્પીઓ આ મહોત્સવમાં જોડાયા છે.

આ પણ વાંચો-

Rajkot: ભાયાવદરમાં પાલિકા પ્રમુખ નયન જીવાણીની ધરપકડ, દારુના નશામાં ગાળો ભાંડતો વીડિયો વાયરલ થતા કાર્યવાહી

આ પણ વાંચો-

Kutch: નર્મદાના વધારાના 1 મિલિયન એકર ફૂટ પાણીના ઉપયોગ માટે ફેઝ-1ના કામો મંજૂર ,6 તાલુકાના 77 ગામોને થશે ફાયદો

Follow Us:
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
g clip-path="url(#clip0_868_265)">