RAJKOT : શહેરમાં આજથી સગર્ભા મહિલાઓનું રસીકરણ શરૂ, 11 તાલુકાની 20 હજાર સગાર્ભા બહેનોનું રસીકરણ કરવાનું લક્ષ્ય

રાજકોટ જિલ્લાનાં 11 તાલુકામાં આશરે 20 હજાર જેટલી સગર્ભા છે, આ તમામ સગર્ભા બહેનોને તાલુકા પ્રમાણે પ્લાનિંગ કરી તેમને વેક્સિન આપવામાં આવશે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 22, 2021 | 12:58 PM

RAJKOT : શહેરમાં આજથી સગર્ભા મહિલાઓનું રસીકરણ શરૂ કરવામાં આવ્યું છે. જેના માટે ખાસ સુવિધાઓ ઉભી કરવામાં આવી છે. સગર્ભા મહિલાઓએ લાઈનમાં ઉભા નથી ઉભા રહેવું પડતું. રસીકરણ કરાયા બાદ પણ સગર્ભા બહેનોનું ટ્રેસિંગ કરવામાં આવી રહ્યું છે. રસી લીધેલી સગર્ભા મહિલાઓની આશાવર્કરો દ્વારા બે દિવસ સુધી કાળજી રાખવામાં આવે છે.રાજકોટમાં દર વર્ષે સરેરાશ 28 હજાર સગર્ભા મહિલાઓ નોંધાય છે. રાજકોટ જિલ્લાનાં 11 તાલુકામાં આશરે 20 હજાર જેટલી સગર્ભા છે, આ તમામ સગર્ભા બહેનોને તાલુકા પ્રમાણે પ્લાનિંગ કરી તેમને વેક્સિન આપવામાં આવશે. રાજ્યમાં જાન્યુઆરી મહિનામાં કોરોના રસીકરણ અભિયાન શરૂ કરવામાં આવ્યું, ત્યારથી સગર્ભા બહેનો માટે કોરોના રસી આપવાની મનાઈ હતી. જો કે હવે કેન્દ્ર સરકાર તરફથી મજુરી મળતા રાજ્ય સાથે દેશભરમાં સગર્ભા બહેનોનું રસીકરણ શરૂ કરવામાં આવ્યું છે.

Follow Us:
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
g clip-path="url(#clip0_868_265)">