Rajkot : દર્દીઓ માટે રાહતના સમાચાર, રેસિડેન્ટ ડોકટરોએ ઇમરજન્સી સેવાઓ ચાલુ રાખવાનો નિર્ણય કર્યો

હડતાળ કરી રહેલા રેસિડેન્ટ ડોકટરોએ આરોગ્ય પ્રધાનની અપીલ બાદ ઈમરજન્સી સેવાઓ ચાલુ રાખવાનો નિર્ણય કર્યો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 11, 2021 | 12:15 PM

ગુજરાતમાં સતત ચાલી રહેલી તબીબો(Doctors) ની હડતાળ વચ્ચે રાજકોટ(Rajkot) થી રાહતના સમાચાર સામે આવ્યા છે . જેમાં રાજકોટના રેસિડેન્ટ ડોકટરોએ હવે દર્દીઓને રાહત માટે ઈમરજન્સી સેવાઓ ચાલુ રાખવાનો નિર્ણય કર્યો છે. જેમાં આ રેસિડેન્ટ ડોકટરોએ આરોગ્ય પ્રધાનની અપીલ બાદ ઈમરજન્સી સેવાઓ ચાલુ રાખવાનો નિર્ણય કર્યો છે.

આ પણ વાંચો : Surat City: સુરતનો ઐતિહાસિક કિલ્લો થશે જીવંત, આગામી બે ત્રણ મહિનામાં સુરતીઓને મળશે નવું નજરાણું

આ પણ વાંચો : Vinayaka Chaturthi 2021 : ગુરુવારે મનાવવામાં આવશે વિનાયક ચતુર્થી, વાંચો ભગવાન ગણેશ અને અનલાસુરની અદભુત કથા

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">