Rajkot : જેતપુર માર્કેટ યાર્ડમાં નવા ચણાની આવક શરુ, સારો ભાવ મળતા ખેડૂતો અને વેપારીઓમા આનંદનો માહોલ, જુઓ Video

નવી આવકમાં 20 કિલો ચણાનો ભાવ 1 હજાર 551 રુપિયાની બોલાતા સ્ટેશન વાવડી ગામના ખેડૂતોએ યાર્ડમાં ચણા વેચ્યા હતા. ચણાનો સારો ભાવ સંભળતા જ ધરતીપુત્રોમાં આનંદનો માહોલ જોવા મળ્યો હતો.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 12, 2023 | 2:32 PM

રાજકોટના જેતપુર માર્કેટ યાર્ડમાં નવા ચણાની આવકની શરુઆત થતા ખેડૂતો અને વેપારીઓમા આનંદનો માહોલ જોવા મળ્યો હતો. ચણાની આવકના પ્રથમ દિવસે જ 16 ગુણી નવા ચણાની આવક નોધાઈ હતી. નવી આવકમાં 20 કિલો ચણાનો ભાવ 1 હજાર 551 રુપિયાની બોલાતા સ્ટેશન વાવડી ગામના ખેડૂતોએ યાર્ડમાં ચણા વેચ્યા હતા. ચણાનો સારો ભાવ સંભળતા જ ધરતીપુત્રોમાં આનંદનો માહોલ જોવા મળ્યો હતો. ચણાની નવી આવકની શરુઆત માર્કેટ યાર્ડના ચેરમેન અને વાઇસ ચેરમેનની આગેવાનીમાં કરવામાં આવી હતી અને ચણાની નવી આવકને વધાવવામાં આવી હતી.

આ પણ વાંચો : સારા સમાચાર ! આગામી બજેટમાં ગ્રામીણ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર ફોકસ કરાશે, જાણો કેટલો ખર્ચ થશે

માર્કેટ યાર્ડના ચેરમેનના જણાવ્યા અનુસાર જો આગામી સમયમાં ચણાનું વાવેતર સારુ થશે તો ચણાની આવક વધવાની સંભાવના વધશે. માર્કેટ યાર્ડના ચેરમેને દાવો કર્યો છે કે પ્રથમ દિવસે જ ચણાનો ભાવ 1 હજાર 551 બોલવામાં આવ્યો છે. તો આગામી સમયમાં ચણાનો ભાવ 1100થી 1300 રહેશે તેવી સંભાવના છે.નવી સીઝનમાં જેતપુર વિસ્તારમાં તેમજ આજુબાજુના તાલુકાના વિસ્તારમાં પણ ચણાનું વાવેતર ખુબ જ મોટા વિસ્તારમાં થાય છે અને ખુબ સારી કવોલીટીમાં ચણાનું ઉત્પાદન થાય છે. જણાવવું રહ્યું કે જેતપુર તાલુકાના ચણાની ગુણવત્તાને ઘણી સારી માનવામાં આવે છે.

Follow Us:
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">