Rajkot : પીવાના દૂષિત પાણીથી લોકો ત્રસ્ત, સ્થાનિકોએ વિરોધ પ્રદર્શન કર્યું

ગુજરાતના મહાનગરોમાં વિકાસની વાતો કરવામાં આવે છે પરંતુ જમીની હકીકત કંઈક જુદી જ છે. રાજકોટમાં આજે પણ દૂષિત પાણીના પ્રશ્નો યથાવત્ છે. જેમાં શહેરના વોર્ડ નંબર 11માં બેકબોર્ન પાર્ક સોસાયટીમાં દૂષિત પાણીથી લોકો ત્રસ્ત છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 28, 2022 | 11:32 AM

ગુજરાતના (Gujarat) મહાનગરોમાં વિકાસની વાતો કરવામાં આવે છે પરંતુ જમીની હકીકત કંઈક જુદી જ છે. રાજકોટમાં (Rajkot) આજે પણ દૂષિત પાણીના(Polluted Water)પ્રશ્નો યથાવત્ છે. જેમાં શહેરના વોર્ડ નંબર 11માં બેકબોર્ન પાર્ક સોસાયટીમાં દૂષિત પાણીથી લોકો ત્રસ્ત છે. આ સમસ્યા એક-બે દિવસથી નહીં પણ છેલ્લા બે વર્ષથી છે. જેને લઈ સ્થાનિકો વિરોધ દર્શાવી રહ્યા છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે ગટરની સફાઈ યોગ્ય રીતે થતી નથી. જેના કારણે પીવાના પાણીની પાઈપલાઈનમાં ગટરનું પાણી ભળી જાય છે. લોકોનું કહેવું છે કે દૂષિત પાણીના કારણે તેમને ચામડી અને પેટના રોગો પણ થઈ ચૂક્યા છે. મહત્વનું છે કે અગાઉ મેયરના વોર્ડમાં ત્યારબાદ વોર્ડ નંબર 17માં પણ દૂષિત પાણીનો પ્રશ્ન ઉઠ્યો હતો.

જેને પગલે રાજકોટમાં ડ્રેનેજ વિભાગની કામગીરી સામે સવાલ ઉઠી રહ્યા છે. રાજકોટ મહાનગરપાલિકાનો ડ્રેનેજ વિભાગ કામગીરીમાં લાલિયાવાડી દાખવતો હોવાનું ચિત્ર સ્પષ્ટ થઈ રહ્યું છે.

આ પણ વાંચો : Surat : લગ્નસરા અને તહેવારોના માહોલ વચ્ચે પણ ગ્રેની ખરીદી નહિવત, વિવિંગ-યાર્ન માર્કેટ પર મોટી અસર

આ પણ વાંચો : Rajkot : ધોરાજીના બિસ્માર માર્ગોને લઇને લોકો પરેશાન, રામધૂન બોલાવી વિરોધ દર્શાવ્યો

Follow Us:
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
g clip-path="url(#clip0_868_265)">