Rajkot : વેપારીઓ માટે રાહતના સમાચાર, 31 જુલાઇ સુધી કોરોના રસી લેવાના જાહેરનામામાંથી મુક્તિ આપવામાં આવી

જેમાં વેપારીઓને 31 જુલાઇ સુધી રસી(Vaccine) લેવાના જાહેરનામામાંથી મુક્તિ આપવામાં આવી છે. આ અંગે રાજકોટ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે નિવેદન આપ્યું હતું. તેમજ વેપારીઓને વહેલી તકે રસી લેવા અપીલ કરી હતી.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 30, 2021 | 4:51 PM

ગુજરાતના રાજકોટ(Rajkot) માં વેપારીઓ માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. જેમાં વેપારી(Traders)ઓને 31 જુલાઇ સુધી રસી(Vaccine) લેવાના જાહેરનામામાંથી મુક્તિ આપવામાં આવી છે. આ અંગે રાજકોટ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે નિવેદન આપ્યું હતું. તેમજ વેપારીઓને વહેલી તકે રસી લેવા અપીલ કરી હતી. આ ઉપરાંત તેમણે જણાવ્યું હતું કે રવિવારથી રાત્રે 10 વાગ્યા સુધી હોટલ અને રેસ્ટોરન્ટ ખુલ્લી રાખી શકાશે તેમજ લોકોએ કોવિડના નિયમનું કડક રીતે પાલન કરવા પણ તાકીદ કરી હતી.

આ પણ વાંચો : હિમાચલ પ્રદેશમાં હાઇવે પર પહાડ તૂટતાં રસ્તામાં ટ્રાફિકની લાંબી લાઈન, વિડીયો થઇ રહ્યો છે વાયરલ

આ પણ વાંચો : Tokyo Olympics 2020: દિપીકા કુમારીને ક્વાર્ટર ફાઈનલમાં મોટો પડકાર, 2 ગોલ્ડ જીતેલી કોરિયાઈ આર્ચરનો કરશે સામનો

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">