RAJKOT : મહેસુલ ખાતામાં ભ્રષ્ટાચાર અંગે નવા મહેસુલ પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદીનું નિવેદન, જાણો શું કહ્યું

રાજ્યના નવા મહેસુલ પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદીએ દાવો કર્યો છે કે મહેસૂલ વિભાગના અનેક પ્રશ્નો ટેક્નોલોજીની મદદથી ઉકેલવામાં આવશે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 17, 2021 | 4:16 PM

RAJKOT : મહેસુલ ખાતામાં ભ્રષ્ટાચાર અંગે નવા મહેસુલ પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદી (Rajendra Trivedi)એ નિવેદન આપ્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM MODI)ના 71માં જન્મદિવસે રાજ્યભરમાં-ગરીબોના બેલી- કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં રાજકોટના જિલ્લા કક્ષાનો કાર્યક્રમ કેબિનેટ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીના અધ્યક્ષસ્થાને પ્રમુખસ્વામી સભાગૃહ ખાતે યોજવામાં આવ્યો હતો. જેમાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ ઉપસ્થિત રહ્યા હતા.આ કાર્યક્રમના અધ્યક્ષ તરીકે રાજેન્દ્ર ત્રિવેદી હતા.

કાર્યક્રમ બાદ નવા મહેસુલ પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદીએ TV9 સાથે વાત કરતા રાજ્યની ભૂપેન્દ્ર પટેલ (Bhupendra Patel)ની સરકારમાં ભ્રષ્ટાચારને નેસ્તનાબૂદ કરવા પૂરતી કાળજી લેવાશે તેવો દાવો કર્યો હતો. કેબિનેટ પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદીએ દાવો કર્યો કે મહેસૂલ વિભાગમાં કર્મચારી કે અધિકારી કક્ષાએ ભ્રષ્ટાચાર થતો અટકે તે માટે પૂરતી કાળજી લેવામાં આવશે.તેઓ રાજકોટના BAPS મંદિરમાં આયોજિત પીએમ મોદીના જન્મદિનના કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.આ કાર્યક્રમમાં પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણી પણ હાજર રહ્યા હતા.

રાજેન્દ્ર ત્રિવેદીએ કહ્યું કે- વકીલો અને અદાલતોના પ્રશ્નો ઉકેલવાના પ્રયાસો કરવામાં આવશે, સાથે જ મહેસૂલ વિભાગના અનેક પ્રશ્નોનો ઉકેલ ટેક્નોલોજીની મદદથી લાવવાનો રાજેન્દ્ર ત્રિવેદીએ દાવો કર્યો. તેમણે કહ્યું કે- મહેસૂલ વિભાગમાં કર્મચારી કે અધિકારી કક્ષાએ ભ્રષ્ટાચાર ન થાય તેની પૂરતી કાળજી લેવામાં આવશે.

આ પણ વાંચો : Gujarat : 21 સપ્ટેમ્બર સુધી ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી, હજુ પણ 20 ટકા વરસાદની ઘટ

આ પણ વાંચો : પીએમ મોદીના જન્મદિવસે રસીકરણનો રેકોર્ડ, 2.30 વાગ્યા સુધી, રસીકરણનો આંકડો 1.25 કરોડને પાર

Follow Us:
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
g clip-path="url(#clip0_868_265)">