અનોખો વિરોધ : કોરોનાથી મૃત્યુ પામનારા વાલીઓના બાળકોને 4 લાખ રૂપિયાની સહાયની માંગ સાથે મુંડન કરાવ્યું

કોરોનાથી મૃત્યુ પામનારા વાલીઓના બાળકોને રાજ્ય સરકાર 50 હજાર રૂપિયા સહાય આપે છે. પરંતુ મોંઘવારી, ભણતરના ખર્ચાને જોતા 50 હજારની સહાય અપૂરતી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 25, 2021 | 5:30 PM

RAJKOT : દેશભરમાં કોરોનાથી મૃત્યુ પામનારા વાલીઓના બાળકોને 4 લાખ રૂપિયાની સહાય મળવી જોઈએ.આ માંગ સાથે રાજકોટના એક સેવાભાવી વ્યક્તિએ મુંડન કરાવીને અનોખો વિરોધ કર્યો છે. કોરોનાથી મૃત્યુ પામનારા વાલીઓના બાળકોને રાજ્ય સરકાર 50 હજાર રૂપિયા સહાય આપે છે. પરંતુ મોંઘવારી, ભણતરના ખર્ચાને જોતા 50 હજારની સહાય અપૂરતી છે.જેથી ઘરનો મોભી ગુમાવનાર પરિવારને સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર વધુ સહાય આપવાની માગણી કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે રાજ્યમાં કોરોનાથી મૃત્યુ પામનારા વાલીઓના બાળકો માટે મુખ્યમંત્રી બાળ સેવા યોજના જાહેર કરવામાં આવી છે. ગત 2 ઓક્ટોબરે પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણીની સરકાર દ્વારા કોરોના કાળમાં વાલી ગુમાવનાર બાળકોને મુખ્યમંત્રી બાળ સેવા યોજના અંતર્ગત (Mukhyamantri Bal Seva Yojana) સહાયનો પ્રથમ હપ્તો આપવામાં આવ્યો છે.

રાજ્ય સરકારે રાજ્યના જિલ્લા કલેક્ટર્સ પાસેથી આવા બાળકોની વિગતો મગાવી હતી અને 2 ઓગસ્ટને સંવેદના દિવસ તરીકેની ઉજવણીમાં બાળકોના વાલીના ખાતામાં સરકાર સહાયનો પ્રથમ હપ્તો જમા કરવામાં આવ્યો છે. મહત્વનું છે કે વાલી ગુમાવનાર બાળકને માસિક રૂપિયા 4 હજાર ચૂકવવાની યોજના છે. પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ 29 મે 2021ના રોજ મુખ્યમંત્રી બાળ સેવા યોજના અંતર્ગત સહાય (Mukhyamantri Bal Seva Yojana)ની જાહેરાત કરી હતી.

આ પણ વાંચો : ગુજરાત રાજ્યની ટીબી મુકત ગુજરાત તરફ આગેકુચ, 23 સપ્ટેમ્બરના રોજ રેકોર્ડ બ્રેક 1717 ટીબીના દર્દીઓ શોધાયા

આ પણ વાંચો : GUJARAT : અમેરિકા અને કેનેડામાં અભ્યાસ અર્થે જતા વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો, જાણો કેટલા વિદ્યાર્થીઓ વિદેશ જશે ?

Follow Us:
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">