RAJKOT : સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કથિત માટી કૌભાંડની તપાસ લગભગ પૂર્ણ, દોષનો ટોપલો કોના માથે ઢોળાશે ?

પૂર્વ રજિસ્ટ્રાર જતીન સોનીએ પોતાની બેદરકારી હોવાની વાત તપાસ સમિતિ સમક્ષ કબૂલી લીધી છે.જ્યારે કોચ કેતન ત્રિવેદીએ ફેરામાં પોતાની સહી ન હોવાની વાત જણાવી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 28, 2021 | 1:26 PM

RAJKOT : સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કથિત માટી કૌભાંડની તપાસ લગભગ પૂર્ણ થઈ ગઈ છે. હવે ટૂંક સમયમાં તપાસ સમિતિ પોતાનો રિપોર્ટ કુલપતિને સોંપશે.રિપોર્ટમાં મોટા માથાને બચાવવા દોષનો ટોપલો કોન્ટ્રાક્ટર પર ઢોળવાનો તખ્તો તૈયાર કરાયો હોવાનું જાણવા મળ્યું છે.પૂર્વ રજિસ્ટ્રાર જતીન સોનીએ પોતાની બેદરકારી હોવાની વાત તપાસ સમિતિ સમક્ષ કબૂલી લીધી છે.જ્યારે કોચ કેતન ત્રિવેદીએ ફેરામાં પોતાની સહી ન હોવાની વાત જણાવી છે.

મહત્વનું છે કે ગઈકાલે 27 જુલાઈએ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કથિત માટી કૌભાંડમાં તપાસ કમિટીની મહત્વની અને બીજી બેઠક મળી હતી. આ બેઠકમાં કોચ કેતન ત્રિવેદી અને જતીન સોનીનું નિવેદન લેવામાં આવ્યું.પ્રાથમિક નિવેદનમાં જતીન સોનીએ ફેરાની દેખરેખમાં બેદરકારી હોવાની વાત કબૂલી છે.હવે, એક બે દિવસમાં તપાસ કમિટી પોતાનો રિપોર્ટ રજૂ કરશે.ઉલ્લેખનીય છે કે, કમિટીની બેઠક પૂર્વે જ રજીસ્ટ્રાર પદેથી જતીન સોનીએ રાજીનામું ધરી દીધું છે..જ્યારે ડો.નિલેશ સોનીને હાલમાં ઈન્ચાર્જ રજીસ્ટ્રાર બનાવવામાં આવ્યા છે.

આ પણ વાંચો :  RAJKOT : ત્રીજી લહેરની સંભવનાને પગલે ધોરાજી સિવિલ હોસ્પિટલમાં 100 જેટલા બેડની વ્યવસ્થા કરાઈ

આ પણ વાંચો : AHMEDABAD : ભારતીય નૌસેના નેવલ ઇન્સ્ટોલેશન્સની આસપાસમાં ઉડતા ડ્રોનને તોડી પાડશે અને નિષ્ક્રિય કરશે

Follow Us:
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">