Rajkot : કોંગ્રેસે નારી ગૌરવ દિવસની ઉજવણીનો વિરોધ કર્યો, કહ્યું રાજ્યમાં દર કલાકે ઘરેલુ હિંસાનો કેસ નોંધાય છે

કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા એ રાજકોટમાં સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે, ભાજપે પ્રથમ મહિલા મુખ્યપ્રધાન આનંદીબેન પટેલને અપમાનિત કરીને રાજ્ય બહાર ધકેલ્યા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 04, 2021 | 5:37 PM

ગુજરાત(Gujarat)માં રૂપાણી સરકારના ‘નારી ગૌરવ દિવસ’ કાર્યક્રમનો કોંગ્રેસે(Congress)વિરોધ નોંધાવ્યો. જેમાં પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા(Amit Chavda)એ રાજકોટમાં સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે, ભાજપે પ્રથમ મહિલા મુખ્યપ્રધાન આનંદીબેન પટેલને અપમાનિત કરીને રાજ્ય બહાર ધકેલ્યા છે. તેમજ અમિત ચાવડાએ કહ્યું કે, ગુજરાતમાં દર એક કલાકે ઘરેલુ હિંસાનો કેસ નોંધાય છે. ત્યારે સરકાર આજે નારી સન્માનના નામે કાર્યક્રમો કરે છે.

આ પણ વાંચો : Ahmedabad: ATM સેન્ટરમાં કોઈ મદદ કરવાનું કહે તો ચેતજો! ATMમાં પૈસા કાઢવાના નામે ઠગાઈ કરતી ગેંગ ઝડપાઈ

આ પણ વાંચો : દુનિયાનો એક એવો ખતરનાક કેદી, જેણે પોતાના માટે 5 સ્ટાર જેલ બનાવડાવી હતી

Follow Us:
નરસિંહ મહેતા યુનિ.ના નર્સિંગના વિદ્યાર્થીઓને નાપાસ કરાતા હોવાનો આરોપ
નરસિંહ મહેતા યુનિ.ના નર્સિંગના વિદ્યાર્થીઓને નાપાસ કરાતા હોવાનો આરોપ
PM મોદીનું સ્વાગત કરવા આવેલી મહિલાઓનું અનોખું સમ્માન, જુઓ વીડિયો
PM મોદીનું સ્વાગત કરવા આવેલી મહિલાઓનું અનોખું સમ્માન, જુઓ વીડિયો
ગુજરાત યુનિવર્સિટી ઘર્ષણ મામલે VCનું નિવેદન, માત્ર નમાઝ કારણ નહીં
ગુજરાત યુનિવર્સિટી ઘર્ષણ મામલે VCનું નિવેદન, માત્ર નમાઝ કારણ નહીં
સી. આર. પાટીલ સાથે બેઠક બાદ કેતન ઇનામદારે રાજીનામું પાછું ખેચ્યું
સી. આર. પાટીલ સાથે બેઠક બાદ કેતન ઇનામદારે રાજીનામું પાછું ખેચ્યું
દારૂના નશામાં ધૂત ટ્રાફિક બ્રિગેડના જવાને સર્જયો અકસ્માત
દારૂના નશામાં ધૂત ટ્રાફિક બ્રિગેડના જવાને સર્જયો અકસ્માત
ગુજરાત પ્રદેશ યુવક કોંગ્રેસના મહામંત્રી સંદીપ ઓડેદરાએ આપ્યું રાજીનામુ
ગુજરાત પ્રદેશ યુવક કોંગ્રેસના મહામંત્રી સંદીપ ઓડેદરાએ આપ્યું રાજીનામુ
અલંગના 17 ગામોએ ટીપી સ્કીમ રદ કરવા મુદ્દે કર્યો વિરોધ
અલંગના 17 ગામોએ ટીપી સ્કીમ રદ કરવા મુદ્દે કર્યો વિરોધ
વિસાવદર બેઠક પર પેટાચૂંટણી યોજાય તે માટે રાજકીય પક્ષોની કવાયત
વિસાવદર બેઠક પર પેટાચૂંટણી યોજાય તે માટે રાજકીય પક્ષોની કવાયત
અંજારમાં મજુરોના ઝુંપડામાં આગ લગાવનાર આરોપી પોલીસ સકંજામાં
અંજારમાં મજુરોના ઝુંપડામાં આગ લગાવનાર આરોપી પોલીસ સકંજામાં
કેતન ઇનામદારના રાજીનામાં અંગે સી આર પાટીલે આપી પ્રતિક્રિયા
કેતન ઇનામદારના રાજીનામાં અંગે સી આર પાટીલે આપી પ્રતિક્રિયા
g clip-path="url(#clip0_868_265)">